SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સા વતોને એકવિધ દ્વિવિધ ભાંગે પાળે તે ૨૫ (i) મન-વચનથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવઘ યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરાવે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી | X | Y | વચનથી | 1 x 1 / | * | કાયાથી | (ii) મન-વચનથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મનવચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી | x ૪ | જ વચનથી ૪ | X | Y કાયાથી | | * | * | x (iv) વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવદ્ય યોગ કરે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં | મનથી V | વચનથી | કાયાથી |૪ |= X | *
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy