________________
૩૪
પડ્રભંગીને આશ્રયીને વતોના ભાંગ બાર આકાર થાય છે. તે પડ્રભંગીની બાર દેવકુલિકાઓ છે. પહેલા તે ભાંગાઓ બતાવાય છે. પછી તેમની દેવકુલિકાના આકારે રચના બતાવાશે. ષડ્રભંગીને આશ્રયીને એક વ્રતથી બાર વ્રતના અસંયોગી વગેરે ભાંગા - એક વ્રતના અસંયોગી વગેરે ભાંગા :એક વ્રતના ભાંગા
= ૪ ૧ = ૬ એક વ્રતના ૭ ભાંગા છે. તેથી એક વ્રત ક રીતે સ્વીકારી શકાય છે.
૨ ૧
૧ =ર | ,
૧ ૨
૨૪૧.
બે વ્રતના અસંયોગી વગેરે ભાંગા :
sexs=39 બે વ્રતના અસંયોગી ભાંગા (૧
= ૭૪ ર = ૧૨
બે વ્રતના અસંયોગી ભાંગા ર છે. દરેક ભાંગામાં ભંગીના ૭ ભાંગા મળે છે. તેથી બે વ્રતના કુલ અસંયોગી ભાંગા = ૧૨ છે. બે વ્રતના બેસંયોગી ભાંગા
= ૩૦ x ૧ = ૩૯
બે વ્રતનો બેસંયોગી ભાંગો ૧ છે. બે વ્રતમાં પભંગીના ૩૦ ભાંગા છે. કેમકે પહેલા વ્રતના દરેક ભાગા સાથે બીજા વ્રતનો દરેક ભાંગો જોડાય છે. તેથી બે વ્રતના કુલ બેસંયોગી ભાંગા ૩૦ X ૧ = ૩૭ છે. છે આ સંખ્યા પડ્રભંગીના ભાંગાની છે. એમ આગળ પણ જાણવું. પહેલી સંખ્યા ૬
છે, પછી વારંવાર થી ગુણવાથી પછીની સંખ્યાઓ મળે છે. તે પાના નં. ૪૭ ઉપર બતાવી છે. આ સંખ્યા વ્રતના ભાંગાની છે. એમ આગળ પણ જાણવું. તે પાના નં. ૪૬ ઉપર બતાવી છે. છે બે વ્રત વગેરેના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવાની આ રીત છે. એમ
આગળ પણ જાણવું. તે પાના નં ૧૨૧ ઉપર સમજાવી છે. આ ગુણાકાર ભંગીના ભાંગા જાણવા માટેનો છે. એમ આગળ પણ જાણવું.