________________
૧૫૪
છ જીવોના અસંયોગી વગેરે ભાંગા પાંચ જીવોનો પાંચસંયોગી ભાંગો ૧ છે. [૧|૧|૧|૧|૧] પાંચ જીવો પાંચ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી પાંચ જીવોનો પાંચસંયોગી ભાંગો ૧ છે. છ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના જ જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી જ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. છ જીવોના બેસંયોગી ભાંગા ૫ છે. છ જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૫ રીતે થઈ શકે છે. તેથી જ જીવોના બેસંયોગી ભાંગા ૫ છે.
૨ ૪ ૩૩ ૪૨
છ જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૦ છે. [૧|૧|૪][૩] ૧/૨] છ જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો ||૨|૩][૧|૪|૧] તે ૧૦ રીતે થઈ શકે છે. તેથી જ જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૦ છે.
૨
૧ | [૩]
૨]
૩] ૧ |
છ જીવોના ચારસંયોગી ભાંગા ૧૦ છે. છ જીવો ચાર વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧૦ રીતે થઈ શકે છે. તેથી જ જીવોના ચારસંયોગી ભાંગા ૧૦ છે.
૧|૧|૧|૩૧|૨|૨|૧| ૧|૧] ૨] ૨] ૨] ૧] ૨ ૧ [૧] ૨] ૧ | ૨T[૧]૩] ૧/૧
૨ | ૧[૧] ૨ ૨ ૨, ૧/૧ |૧|૧૩૧૩૧ ૧૧