________________
સા
વતોને એકવિધ દ્વિવિધ ભાંગે પાળે તે
૨૫ (i) મન-વચનથી સાવદ્ય યોગ કરાવે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવઘ યોગ કરે છે અને અનુમોદે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરાવે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી | X | Y | વચનથી | 1 x 1 / | *
| કાયાથી | (ii) મન-વચનથી સાવદ્ય યોગ અનુમોદે નહીં. આ શ્રાવક મનવચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી | x ૪ | જ વચનથી ૪ | X | Y
કાયાથી | | * | * | x (iv) વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં. આ શ્રાવક મન-વચનકાયાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. એ દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવદ્ય યોગ કરે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં
|
મનથી
V
|
વચનથી | કાયાથી
|૪ |=
X
|
*