________________
૨૧
વતોને દ્વિવિધ એકવિધ ભાંગ પાળે તે
(i) મનથી સાવદ્ય યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે. એ દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે.
વચનથી
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | Y | V
૪ | ૪ | x | કાયાથી
| _| x (ii) મનથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મનવચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી
| Y | x વચનથી x | ૪ | x | કાયાથી | * | x x (iv) વચનથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે.
સાવા યોગ | કરે નહી | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | | x | વચનથી | ' / | Y | x કાયાથી
1 x x |
XT *| *