________________
વ્રતોને દ્વિવિધ દ્વિવિધ ભાંગે પાળે તે
૧૯
મન-વચન-કાયાથી સાવધ યોગ કરે છે. એ દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવધ યોગ કરાવે છે અને અનુમોદે છે.
સાવધ યોગ
કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં
X
X
×
x
✓
x
✓
(vi) વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે. એ દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવઘ યોગ કરે છે અને અનુમોદે છે.
મનથી
વચનથી
કાયાથી
છે
મનથી
વચનથી
કાયાથી
(vii) મન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય
સાવધ યોગ
કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં
x
x
X
×
✓
×
મનથી
વચનથી
કાયાથી
સાવધ યોગ
કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં
✓
✓
*
X
x
x
✓
X
✓