________________
વતોને દ્વિવિધ દ્વિવિધ ભાગે પાળે તે
સાવદ્ય યોગ કરે નહીં |કરાવે નહીં અનુમોદે નહી મનથી | ૪ | X | Y | વચનથી | Y | | Y
કાયાથી (ii) મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં|અનુમોદે નહીં | મનથી | * | વચનથી | X | Y | જ કાયાથી | X | Y
| * |
|
(૫) વ્રતોને દ્વિવિધ દ્વિવિધ ભાંગે પાળે તે - ભાંગા ૯
(i) મન-વચનથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં
V | Y | Y | x
મનથી | વચનથી | કાયાથી |
*| *| *
(i) મન-વચનથી સાવદ્ય યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે. એ દુષ્ટ ભાવ વિના અને