SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વતોને દ્વિવિધ દ્વિવિધ ભાગે પાળે તે સાવદ્ય યોગ કરે નહીં |કરાવે નહીં અનુમોદે નહી મનથી | ૪ | X | Y | વચનથી | Y | | Y કાયાથી (ii) મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં|અનુમોદે નહીં | મનથી | * | વચનથી | X | Y | જ કાયાથી | X | Y | * | | (૫) વ્રતોને દ્વિવિધ દ્વિવિધ ભાંગે પાળે તે - ભાંગા ૯ (i) મન-વચનથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં V | Y | Y | x મનથી | વચનથી | કાયાથી | *| *| * (i) મન-વચનથી સાવદ્ય યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે છે. એ દુષ્ટ ભાવ વિના અને
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy