SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વતને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પળે તે સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | X | x | x વચનથી | X | Y | | કાયાથી | 1 x 1 × 1 × (i) કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | ૮ | | વચનથી | x 1 × 1 × કાયાથી - ૪ (૪) વ્રતોને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પાળે તે – ભાંગા ૩ (i) મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવકને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | | 7 | Y | x વચનથી 1 V | W | X કાયાથી (i) મન-વચન-કાયાથી સાવઘ યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy