SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોને ત્રિવિધ એકવિધ ભાંગે પાળે તે ૧૫ સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | | x | વચનથી | V | W કાયાથી | 7 | V (i) મન-કાયાથી સાવઘ યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદ નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી V વચનથી | X | ૪ | x જ a / કાયાથી | (૩) વ્રતોને ત્રિવિધ એકવિધ ભાગે પાળે તે – ભાંગા ૩ (i) મનથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | V | W | વચનથી | I x x T x | કાયાથી | x | X | x (ii) વચનથી સાવઘ યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy