SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વતોને દ્વિવિધ દ્વિવિધ ભાંગે પાળે તે દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવઘ યોગ કરાવે છે અને અનુમોદે છે. | મનથી | વચનથી | કાયાથી સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં X | Y | જ x | V x | x (i) મન-વચનથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવઘ યોગ કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | | વચનથી | ૪ | X | Y | કાયાથી | * | | x (iv) વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | X | x વચનથી | V | W | X | કાયાથી (૫) વચન-કાયાથી સાવઘ યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક X
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy