SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોને દ્વિવિધ દ્વિવિધ ભાંગે પાળે તે ૧૯ મન-વચન-કાયાથી સાવધ યોગ કરે છે. એ દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવધ યોગ કરાવે છે અને અનુમોદે છે. સાવધ યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં X X × x ✓ x ✓ (vi) વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે. એ દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવઘ યોગ કરે છે અને અનુમોદે છે. મનથી વચનથી કાયાથી છે મનથી વચનથી કાયાથી (vii) મન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય સાવધ યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં x x X × ✓ × મનથી વચનથી કાયાથી સાવધ યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં ✓ ✓ * X x x ✓ X ✓
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy