SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વતોને દ્વિવિધ એકવિધ ભાંગે પાળે તે (viii) મન-કાયાથી સાવઘ યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવધ યોગ કરે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | Y | ૪ | | વચનથી | * | ૪ | * | કાયાથી | X | Y ix) મન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવઘ યોગ કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી વચનથી 1 x | ૪ | | કાયાથી | ૪ | X | Y () વ્રતોને દ્વિવિધ એકવિધ ભાગે પાળે તે - ભાંગા ૯ (i) મનથી સાવધ યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ કાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે. સાવધ યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં x * મનથી | વચનથી કાયાથી | * X x x | * | |
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy