________________
વ્રતોને ત્રિવિધ એકવિધ ભાંગે પાળે તે
૧૫
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | | x | વચનથી | V | W
કાયાથી | 7 | V (i) મન-કાયાથી સાવઘ યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદ નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી
V વચનથી | X | ૪ | x
જ
a
/
કાયાથી |
(૩) વ્રતોને ત્રિવિધ એકવિધ ભાગે પાળે તે – ભાંગા ૩
(i) મનથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | V | W | વચનથી | I x x T x | કાયાથી | x | X | x (ii) વચનથી સાવઘ યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે.