________________
વતને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પળે તે
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | X | x | x વચનથી | X | Y | | કાયાથી |
1 x 1 × 1 × (i) કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | ૮ | | વચનથી | x 1 × 1 × કાયાથી
- ૪ (૪) વ્રતોને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પાળે તે – ભાંગા ૩
(i) મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવકને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | | 7 | Y | x વચનથી 1 V | W | X
કાયાથી (i) મન-વચન-કાયાથી સાવઘ યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરાવે છે.