________________
૨૦
વતોને દ્વિવિધ એકવિધ ભાંગે પાળે તે (viii) મન-કાયાથી સાવઘ યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવધ યોગ કરે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરાવે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | X | Y | ૪ | | વચનથી | * | ૪ | *
| કાયાથી | X | Y ix) મન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવઘ યોગ કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં મનથી વચનથી 1 x | ૪ |
| કાયાથી | ૪ | X | Y () વ્રતોને દ્વિવિધ એકવિધ ભાગે પાળે તે - ભાંગા ૯
(i) મનથી સાવધ યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ કાયાથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે.
સાવધ યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં
x
*
મનથી
|
વચનથી કાયાથી |
* X
x x
| *
|
|