________________
વ્રતોને દ્વિવિધ-દ્વિવિધ ભાંગે પાળે તે
(ii) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક મનના દુષ્ટ ભાવોથી જ હિંસા કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
૪
મનથી
વચનથી
કાયાથી
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં કરાવે નહીં
મનથી
વચનથી
કાયાથી
×
v
✓
(iii) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટભાવ વિના અને દુષ્ટ ચેષ્ટા વિના અનાભોગથી પોતે હિંસક વગેરે વચનો બોલે છે અને તેવા વચનોથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
x
✓
✓
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં કરાવે નહીં
✓
×
✓
×
(૩) વ્રતોને દ્વિવિધ-એકવિધ ભાંગે પાળે તે ભાંગા ૩
-
(i) મનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટભાવ વિના પોતે હિંસક વગેરે વચનો બોલે છે, તેવા વચનો વડે બીજા પાસે હિંસા વગેરે કરાવે છે, અને દુષ્ટ ચેષ્ટા વગેરેથી હિંસા વગેરે કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.