________________
વ્રતોને એકવિધ-દ્વિવિધ ભાંગે પાળે તે (iv) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ ચેષ્ટાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં કરાવે નહીં મનથી | વચનથી 1 x | | કાયાથી
x |
|
3 |
(૫) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ ભાવથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
સ્થૂલ હિંસા વગેરે | કરે નહીં કરાવે નહીં 1 x | x | X | Y
મનથી વચનથી કાયાથી
(vi) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ વચનથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.