SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોને એકવિધ-દ્વિવિધ ભાંગે પાળે તે (iv) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ ચેષ્ટાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. સ્થૂલ હિંસા વગેરે કરે નહીં કરાવે નહીં મનથી | વચનથી 1 x | | કાયાથી x | | 3 | (૫) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ ભાવથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. સ્થૂલ હિંસા વગેરે | કરે નહીં કરાવે નહીં 1 x | x | X | Y મનથી વચનથી કાયાથી (vi) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ વચનથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy