SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોને એકવિધ-એકવિધ ભાંગે પાળે તે સ્થૂલ હિંસા વગેરે કરે નહીં કરાવે નહીં મનથી | X | Y વચનથી | X | કાયાથી | x (૩) વ્રતોને એકવિધ-એકવિધ ભાંગે પાળે તે – ભાંગા ૯ (i) મનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચનકાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. | સ્કૂલ હિંસા વગેરે | કરે નહીં | કરાવે નહીં | મનથી | V | x વચનથી કાયાથી (i) વચનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ વચન વિના દુષ્ટ મનથી અને દુષ્ટ ચેષ્ટાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. પૂલ હિંસા વગેરે કરે નહીં કરાવે નહીં મનથી 1 x | x વચનથી કાયાથી | | |૪|
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy