SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે | (i) કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવ અને દુષ્ટ વચનથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ-મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. સ્થૂલ હિંસા વગેરે કરે નહીં કરાવે નહીં મનથી વચનથી * L * કાયાથી ૪ | x | (iv) મનથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચન અને દુષ્ટ ચેષ્ટા વડે બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. પૂલ હિંસા વગેરે કરે નહી | કરાવે નહીં | મનથી | X | x વચનથી | કાયાથી (V) વચનથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવ અને દુષ્ટ ચેષ્ટા વડે બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. ગ્રન્થિથી મુક્ત કરે તે ગ્રન્થ.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy