SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વતોને એકવિધ-દ્વિવિધ ભાંગે પાળે તે સ્થૂલ હિંસા વગેરે કરે નહીં કરાવે નહીં મનથી | V | * વચનથી કાયાથી 1 x | x (i) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ વચન અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. સ્કૂલ હિંસા વગેરે | કરે નહીં કરાવે નહીં મનથી x | x વચનથી ✓ X કાયાથી (ii) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ વચનથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. | સ્થલ હિંસા વગેરે | કરે નહીં | કરાવે નહીં મનથી | V | * વચનથી x કાયાથી | V | x | * | * |
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy