SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વતોને એકવિધ-ત્રિવિધ ભાગે પાળે તે (૪) વ્રતોને એકવિધ-ત્રિવિધ ભાંગે પાળે તે - ભાગ ૨ (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. | સ્કૂલ હિંસા વગેરે કરે નહીં | કરાવે નહીં, મનથી વચનથી કાયાથી (ii) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી પોતે હિંસા વગેરે કરે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. સ્થૂલ હિંસા વગેરે કરે નહીં કરાવે નહીં | મનથી | X | Y | | વચનથી | X | Y કાયાથી 8 | 3 | 4 (૫) વ્રતોને એકવિધ-દ્વિવિધ ભાંગે પાળે તે - ભાંગા ૯ (1) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચનકાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy