SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોને દ્વિવિધ–એકવિધ ભાંગે પાળે તે મનથી વચનથી કાયાથી મનથી વચનથી કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરે નહીં |કરાવે નહીં ✓ ✓ x x (ii) વચનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ વચનો બોલ્યા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી હિંસા વગેરે કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. x x મનથી વચનથી કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરે નહીં |કરાવે નહીં x ✓ x X ✓ x (iii) કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનોથી હિંસા વગેરે કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. સ્થૂલ હિંસા વગેરે કરે નહીં |કરાવે નહીં x x ✓ × x ✓
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy