________________
૧૦
વતોને એકવિધ એકવિધ ભાંગે પાળે તે | (i) કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવ અને દુષ્ટ વચનથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ-મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં કરાવે નહીં મનથી વચનથી * L * કાયાથી ૪ | x |
(iv) મનથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચન અને દુષ્ટ ચેષ્ટા વડે બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
પૂલ હિંસા વગેરે કરે નહી | કરાવે નહીં
| મનથી |
X
|
x
વચનથી | કાયાથી
(V) વચનથી સ્થૂલ હિંસા વગેરે બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ મન-વચન-કાયાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ વચન વિના દુષ્ટ ભાવ અને દુષ્ટ ચેષ્ટા વડે બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
ગ્રન્થિથી મુક્ત કરે તે ગ્રન્થ.