Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 14
________________ - ; - - --- -- - 'E. પ્રસ્તાવના. આ દેશની સુખસંપત્તિને સઘળો આધાર વરસાદ ઉપર રહેલે છે એ વાત કંઈ નવેસરથી કહેવાની જરૂર નથી. શિયાળાની કડકડતી ઠંડી અને ઉન્ડાળાને આગ વરસાવતે તાપ જ્યારે આપણે સહન કરતાં હોઈએ છીએ ત્યારે આપણી દૃષ્ટિ કેવળ વર્ષારાતુ તરફ જ વળેલી હોય છે. અતિશય ટાઢ અથવા અતિશય ગરમી પડે ત્યારે વર્ષાઋતુ પણ એટલી જ ફળદાયક નીવડશે એમ માનીએ છીએ. પાણી આપણું જીવન છે, અને વષાહિતુ તે આપણું જીવનનું યે જીવન છે એમ કહીએ તે અત્યુતિ ન ગણાય. - અત્યારનું વિજ્ઞાનશાસ્ત્ર ઘણી ઘણું ગુઢ અને ન સમજાય તેવી બાબતે ઉપર પિતાનાં તેજસ્વી કીરણ ફેકી રહ્યું છે. વરસાદને વાયુ સાથે કેવા પ્રકારને સંબંધ છે. વરસાદને સૂર્ય Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124