Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 88
________________ (१८) यासों मास. अश्विने शुक्लपक्षे हि प्रतिपद्यदि गर्जिता तदा मारी समुत्पातो भवति खलु कार्तिके १ આસા માસના શુકલપક્ષની એકમને દિવસે જોગર્જના થાય તે કારતક મહિનામાં ખરેખર રોગચાળો ફાટી નીકળે ૧ आश्विनस्य द्वितीयायां शुक्लपक्षे यदांवरस tray महादितं हि दिनोदये तदा हिमपात भवति माघे निश्चितम् भूरयः पशवो येन पंचत्वं च प्रयति हि. ३ ાસે। માસના શુકલપક્ષમાં બીજને દિવસે સૂર્યોદય સમયે આકાશ જો પીળા રંગનાં મોટાં વાદળાંથી છવાયેલું હૉય તા માહ માસમાં ખરેખર હીમના ઉત્પાત થાય અને તેથી ઘણા પશુએ મૃત્યુના માર્ગ પકડે. ૨, ૩ शुक्लपक्ष्या तृतीया च सोमवारान्विताश्विने समेघा ज्वरदा ज्ञेया लोकोपद्रवकारिणी માસા માસના શુકલપક્ષની ત્રોજ જો વાદળાવાળી અને સામારી હેય તે! તાવના રોગ ફેલાય અને લેકીને હેરાનગતિ लोगवची पडे. ४ Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124