________________
(२४) माघशुक्लनवम्यां च रविवारी यदा भवेत् करकाणां समुत्पातो प्रभाते च यदा भवेत् ३४ तदा स्वर्णादि धातूनां मूल्यं हि द्विगुणं मतम् । त्रिगुणं शनिवारश्चेत् भौमवारे चतुर्गुणम् ३५ - માહ શુદિ નવમને દિવસે રવિવાર હોય અને પ્રભાતમાં કરાને ઉપદ્રવ થાય તે ખરેખર સેનું વિગેરે ધાતુઓના જાવ બમણું થઈ જાય. અને તે દિવસે શનિવાર હેય તે ભાવ ત્રણગણ અને ભમવાર હોય તે ચારગણું થાય. ૩૪, ૩૫
मध्यान्हे तहिने चैव पूर्व दिग्यदि मंडिता पंच वणे महामेधै स्तदा मारी न संशयः ३६
વળી તે દિવસે–માહ શુદિ આઠમને દિવસે બપોરે પૂર્વ દિશા જે પચરંગી મોટાં વાદળાંઓથી ભરેલી દેખાય તે જરૂર મરકીને ઉપદ્રવ થાય. ૩૬
माघशुक्ल नवम्यां च यदा हि विद्यदर्शनम जायते संध्यासमये तदा धान्यं न जायते.
માહ શુદિ નવમને દિવસે સંધ્યાકાળે વિજળી થાય તે. માન્ય ન નીપજે. ૩૭ तहिने रविवारश्चेत् आकाशं च जलप्लुतम् सूर्यस्य दर्शनं चैव नो जायेत दिनावधि १४
Aho! Shrutgyanam