________________
( २३ )
२९
निशानाथो निशि जातो माघशुक्लाष्टमी दिने, रक्तवर्णेन संवृत्तो यदा भामंडलेन च तदाऽतिवृष्टि विज्ञेया चतुर्मासावधि जनैः महामारी समुत्पातो धान्योत्पत्तेर संभवः
३०
મહા શુદિ સ્માઠમને દિવસે રાત્રીએ જો ચંદ્ર લાલ ૨ગના ભામંડળથી ઘેરાએલા દેખાય તે ચતુર્માસ દરમીયાન ભારે વરસાદ થાય એમ જાણવું અને તેથી મ્હાટી મરકીના ઉપદ્રવ થાય તેમજ ધાન્ય પણ ન પાકે. ૨૯, ૩૦
माघशुक्लस्य चाष्टम्यां यदा हि विद्युद्दर्शनम जायतेऽग्नौ दिशि चैव तदा वृष्टि ने जायते ३१ માહુ શ્રુત્તિ માડમે અગ્નિખુણામાં વિજલી દેખાય તે
વરસાદ ન થાય. ૩૧
धुम्रयुक्तं यदाकाशं माघशुक्लाष्टमी दिने दृश्यते हि तदा मां भूमिकंपो भवेद्ध्रुवम् માહુ શુદ્ધિ આઠમને દિવસે આકાશ ધુમાડાવાળું દેખાય તા જરૂર ધરતીકંપ થાય. ૩ર
३२
afeने गुरुवारचेत् प्रभाते मेघवर्षणम्
तदा दृष्टि नै जायेत वर्षावधि हि निश्चितम् ३३
વળી તે દિવસે ગુરૂવાર હાય અને પ્રભાતમાં વરસાદ થાય તા ખરેખર એક વરસ સુધી વરસાદ ન થાય. ૩૩
Aho ! Shrutgyanam