________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
(
32 )
પુરુષને હોય છે માટે કઈ પણ પુરૂષ કરતા હોવ એ એ નિ:સંદેહ છે.
પ્રઃ–૪૧ લિકિક અઢાર પુરાણનાં નામ કયાં? ઉ–૧ બ્રહ્મપુરાણ
૨ પદ્મપુરાણ ૩ વિષ્ણુપુરાણ
૪ શિવપુરાણ. પ ભાગવતપુરાણ ૬ માર્કયપુરાણુ. ૭ અરેયપુરાણ.
૮ નારદપુરાણ ૯ ભવિષ્યપુરાણ, ૧૦ બ્રહર્વિવર્તપુરાણ ૧૧ લિંગપુરાણુ.
૧૨ ધપુરાણ ૧૩ વરાહપુરાણ
૪ વામન પુરાણ. ૧૫ કપુરાણ.
૧૬ મત્સ્યપુરાણ. ૧૩ ગરૂડપુરાણ
૧૮ બ્રહ્માંડ પુરાણ એ રીતે અઢાર પુરાણના નામ જાણવા પ્ર–કર ઇંદ્ર કેટલી દેવાયો સાથે ભોગ ભોગવે છે.
ઊ–-રામને પાંચ અગ્ર મહીધી છે, તે પ્રકને આઠ આઠ સહસ્ર દે. વિનો પરિવાર ગણતાં ચાલીસ હજાર દેવી સાથે બેગ ભોગવતો વિચરે છે. અને સુધર્મ ઇદ્રને આઠ અગ્ર મહીધી છે, તે એકેક સોલ હજાર રૂપ વિવે તે ઈ પણ વિષય જોગવતાં ૧૨૮૦૦૦ રૂપ વિકે આ રીતે આ દેવમનુષ્ય સબંધી ઘણા પુદગલીક હે ભગાવ્યા પણ અત્રણ હજુ પણ તેની લા લછા છુટતી નથી હા ઇતિ . આ તમામ પુનઃ તિ
પ્ર–૪૩ એક ભવમાં ચકવર્તી તીર્થકરની પદવી મેળવતાં થકા માગધાદિ તીર્થ સાધતી વખત અઠમ કરે કે નહી.
–તીર્થકર ચકિ માગધાદિ તીર્થ સાધતાં આઠમ તપ ન કરે તીર્થકર પદવી છે માટે શાંતિનાથ ચરિત્રે કહ્યું છે.
પ્ર—- ૪ તીર્થકરનો જન્મ થાય તે વખતે જાતે નરકમાં કેટલું અજવા. શું થાય ? " ઊ–પહેલી નરકે સૂર્ય સરીખો ઉોત થાય. બીજી નરકે ભ્ર સૂર્ય સમતેજ. ત્રીજી પુન્યમ ચંદ્રસમ ઉોત થીએ સાજચંદ્ર સમ તેજ પાંચમી નરકે શુકદિગ્રહ સરીખે તેજ છડીએ નક્ષત્ર સરીખે તેજ સાતમીએ તારાસરીખો તેજ હોય એહ ઉદ્યાત તીર્થકરના કલ્યાણક અવસરે હોય.
પ્ર–૪૫ ચાર ચિત કીયાં.
ઊ–૧ વિક્ષિપ્ત-એટલે ચપલ ચિત વિખર ચિત તે, ૨ જાતાયત-ખેંચી લાવે તે. ૩ સંસ્લષ્ટ-વળગાડી રાખે છે. ૪ સંલીનતા-નિશ્ચલ ચિત્ત, ઇત્યર્થ મણિચંદ્રકત સઝાયથી,
પ્ર–૪૬ ઉત્સર્ગ અપવાદ તે શું. ઊ—ઊત્સર્ગ તે-શકિત સામર્થ છતે આગામાક્ત વિધિઓ સહિત છને આ
For Private and Personal Use Only