________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી જૈનતત્વસ ગ્રહ,
ભયથી વગર ઊપચેગની ક્રિયા કરે. વ્રતભાર વહેવા ગલીયા મળધ સમાન, પચાવમાં આશક્ત ત્રણ ગાવ પ્રતિબંધ સ્ત્રી સેવનાર, પરિગ્રહવત મરજી મુજબ ચાલનાર ત્રિગય પ્રતિમ ધી ગ્રહસ્થના ચેાજનને વિષે કરણ કરાવણ અનુમતીએ પ્રવર્તે, જેમ તેમ મકતે ફરે, એવા અલ ગુણ વિાધક ભવાંતરે પણ ચારિત્ર ન પામે. ભવ સમુદ્રમાં ડુમનાર એવા ગુરૂને સાધુ જાણી વાંઢવા નહી, વિરોષ સ્વરૂપ પ્રવચન સારોદ્વારા આચારાંગ ઉદ્દેશમાળા સબેધસત્તરી થકી જાણવું. શ્રી હરિભદ્ર સૂરિજીએ દશ વૈકાલીક સુત્રની ટીકામાં કહ્યું છે જે શ્રુતવાન હોય પણ ચારિત્ર રહિત હોય તે તેને સત્પુરૂષ! અંગીકાર ન કરે. જેમ ચંડાલના પાડાના કુઆનું પાણી તજવા ચેગ્ય છે તત્ જાણવું, संजत विणु संजतता थापे, पापश्रमण करी दाख्यो.
૫ હિત વચનાત૦ ॥ પ્ર:——૨૦૫ પાંચ પ્રકારના નિયા ( નિગ્રંથ ) જીન મતમાં વૠણીક કથા છે તે કીયા.
ઊ—નિગ્રંથ. મિથ્યાત્વાદિક અતર તથા ધન ધાન્યાદિકમાર્ચે િ ગ્રહ રહિત હોય તે નિગ્રંથ કહીએ તેના પાંચ ભેદ છે. ૧ પુલાક, ૨ મકુશ, ૭ કુશીલ, ૪ નિગ્રંથ, ધ સ્નાતક. એ પાંચ મધ્યેથી પુલાક નિત્ર થ, સ્નાતક એ ત્રણ સાંપ્રત વિચ્છેદ છે, અને અકુશ કુશીલ પ્રશ્નત અપ્રમત ગુણુ દાણાવાળા સુનિ વીરનુ શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી રહેશે ત્યાં લગી પ્રવર્તશે, સુલેશ્વતર ગુણ વિરાધક ભાવ અપવાદ પદે સેવે કે કેમ ત્યાંઢે વાખ્યા તત્વાર્થની ભાષામાં તથા પ્રવચન સારદ્વાર ૯૩ થી જાણવી. વસ્તુ ગતે તે,~
शैले शैलो न माणिक्यं । मोक्तिकं न गजेगजे ॥ साधवो नही सर्वत्र चंदने न बने बने ॥ १ ॥ વળી કહ્યું છે જે—
थोडा आर्य अनारय जनथी, जैन आर्यमां थोडा ।
पण परिणतजन मोहा। भ्रमण अल्प बहु थोडा ॥ १ ॥ धन० ॥
હવે આ ઉપરથી કહાં કેઇ કહે છે જે હાલમાં પૂર્વવત્ કાઈ સાધુ જણા તા નથી તે અયુક્ત છે. વર્તન જેનાથી શાસન ચાલે છે એવા બકુશ કુશીલ સુતિની અવગણના ન કરતાં તેમને નગર પ્રવેશ સામાચુ બડા આખરે કરવુ તે પણ શાસન ઊર્જાતીનું કારણ છે. મુખ્યતા ઉત્સર્ગવત મુનિની શ્રી. પરંતુ દ્રવ્યક્ષેત્ર કાલ ભાવ જોઇ શુદ્ધ પ્રરૂપક ભવભીરૂ આત્માની અનેનુ સેવન કરવુ એકાંત પકડી પ્રમાદી થવું નહી. જે માટે નિશ્ચય અને વ્યહાર એ માર્ગ પ્રભુએ પ્રરૂપ્યા છે પંચ સુમતિ ત્રણ તિ એવ અષ્ટ પ્રવચ માતા સમ્યગ સહિત મુનિને જ્ઞાની કહ્યા છે, અને સમકિત વિના નવ પૂર્વર પણ અજ્ઞાની
For Private and Personal Use Only