________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
(૧૮૭)
ણધર પાસે જવા ઘોડા રથ દેડાવ્યા છે. કેણીક ઊદાયન રાજા પ્રઢાડબરે જનને વાંદવા ગયા છે. ઈત્યાદિ ઘણાં કાર્ય સમતિ દ્વષ્ટિ જીવોએ ધર્મ નિમિત્તે કરેલાં છે તેને સાવધ કરણી કહે તે અજ્ઞાની જાણવા અથાત્ નાણા વિના જે દયા તે સ્વરૂપ માત્ર છે. પરંતુ અનુબંધે હિંસા છે, જમાલીવાત ઈત્યાદિ વળી ધર્મદાસગણિએ કહ્યું છે જે જીને શાસન ઊચ્છેદ કરનાર ન પડીમાનું ખંડન કરનાર મુનિને ઘાત કરનાર સાધવીનુ શીલ ખંડનાર એહવા ઊઘમીને પ્રથમ તે મુનિ ઊપદેશ દેઇ શાંત કરે, શ્રાવક દ્રવ્ય આપી નિવારણ કરે છેવટ ન માને તે જેમ નિવારણ થાય તેમ કરવું ઇતિ અપવાદ
વલી સચિતના ત્યાગી મુનિને કાલ ધર્મ કર્યા પછે ભક્તિરગે હવણ અગ્નિ સંસ્કાર કરે છે તથા મુખના અશુચિ પુદગલના ફરસથી પ્રભુના ગુણ બેલતાં દુષણ નહી તેમ પ્રભુને સચિત્ત વસ્તુ વગેરેથી પુક્તાં ભક્તિરાને નિશ છે. અહીં પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ધર્મ અર્થે હિંસા કરે તે મંદમસ્તી કહીએ તે તે મિથ્યા દ્રષ્ટિના અપાએ જાણવું કેમકે જ્ઞાનાદિકની આરાધના કરતાં હિંસા થાય તેને મદારજ જાણે છે અને શુભ પ્રણામને ધર્મ જાણે છે માટે મંદમતી નહી તે ધર્મ અરહિંશા કરતાં નરકે જાય, તો સર્વ શ્રાવકોને નરકે જવું જોઈએ માટે વિચાર કરી બેસવું. જુઓ કે હૃદક તેમના સાધુને વાંદવા જવું ધર્મ અર્થમાં ગણે છે અને રસ્તામાં જ તે સંસાર ખાતે ગણે છે તે તેના વચમાં કાલ કરે તે આરાધક કે વરાવક થાય આ કેવી અખતા છે. માટે સમકિતનું ધર્મ કાર્ય નિર્જરા હે છે, કારણ કે તેની હંસા અનુબંધ નથી. સ્વરૂપે છે.
શીબ–પૂજા કરતાં પુષ્પ પાણીના જીવ હણાય છે તે વિષે શું સમજવું
ગુરૂ–સદારભમાં છવ હણાય છે પણ તેની અનમેદની નથી. પ્રભુની લાિન રામનુદના છે જેમ મુન વિહારની અનુમોદના કરે પણ રસ્તામાં જીવ હણાય તેની અનુમોદના કરતા નથી. તરત સમજવું. જે જીવ છકાયને દુઃખ દે તે અશાતા વેદની કર્મ બાંધે, પણ જ્ઞાન દન ચારિત્ર આરાધતાં જે
જીવ હણાય ત્યાં અ૯પ દોષને ઘણી નિર્જરા થાય છે. તેમ તીર્થકરની ભક્તિનું ફિલ છે. મેઘ કુમારને જીવ હાથીના ભવે એક સસલે ઉગાર્યો હતો. બીજા અનેક જીવ ચોમાસામાં હણીને ચાર ગાઉ માંડલુ કર્યું હતુ પણ શુભ અનુબંધે પુન્યાનુબંધી પુન્ય ઊપજને કઈ-બહાં પ્રણમે બંધ છે વલી કે દ્રવ્ય હિં. સા દેખી ભય પામે તેણે ઉપયોગ દેવે જે સૂવમાં પરજીવની દયાનુ ફલ શાતા. વેદની કહ્યું છે. અને આપણે આત્મા જ્ઞાનાદિ ગુણે જોડીએ તે ભાવ દયા થાય તે મેક્ષ હેતુ છે. ઘણુ કરીને મુનિને પણ પાંચ બાદર થાવરની હિંસા આહાર નિહાર વિહાર વદન વૈયાવચ્યાદિ કરતા લાગે છે. પરંતુ ભાષ્યआरे हुंछ से जीववधो शुभपरिणामहे तुस्तदाहिंसा यघऽशुभपरिणाम हेतुर्नतदाવાર એમ આગમ પ્રમાણથી દ્રવ્ય હિંસા તે કારણ રૂપ છે તે વિષય ક્ષાયના આર
For Private and Personal Use Only