Book Title: Jain Tattva Sanghrah
Author(s): Khemchand Pitambardas Shah
Publisher: Khemchand Pitambardas Shah

View full book text
Previous | Next

Page 293
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) ૬૦ છે એ ભણસાઠ શેભીત શેની1 સંસાઠ છે તેમાંથી આઠ પિતા સુખકાએ. ૮ વળી એક સ માત દેખે ભાઈ ગુઢ વાત ખીમતે જરૂર હોય શિર ભરતાર એ. અથ બાવીસ અભક્ષ નામ વિષે. ઊંમરને કચુંબર પીપલને પીપલાનાં વડ ફલ ચાર મહા વિ ગવ વિવારીએ, ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ હેમ અને વિવ કરી ભૂમિકાને અથાણું રણી ભજન કંદ મૂલ ન વિદારીએ; ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ બહુ બીજ વિકલમે વિગણ અજાણ ફળ તુછ ફળ તથા રસ ચલીત વિચારીએ, એ બાવીસ પ્રવચન અમલ કહે ખીમો ખંતમાં અનંત વધારીએ. (મનહર છંદ) અથ સમકિતના ૬૭ બેલ વિષે. ચાસદણ તીલીંગ વિનય છે દશ વિધ ત્રણ સુદ્ધિ અને પણ દુષણ નિવારીએ, * આઠ પ્રભાવક પંચ ભુષણ લક્ષણ પંચ ખજયણાને વળી ખટ છે આગારએ ખટ ભાવનાને ખટ ઠાણ સમકિતતણું સવી મળી સડસઠ ભેદ છે ઉદાર, તેહતણા તત્વનો વિચાર જે આ વાર કરે બેમાહે ચાર ગતી ભવતણે પાર. ૧૧ અથ દશ અછરા (આશ્ચર્ય) વિષે કહે છે, પર કેવળીને ઉપર ભીક્ષુક કુલ મછિન ત્રીયા વેદ વીરદેશના ગઇ, મને કપીલ વાસુદેવ નાદ સંખ યુત રવિ શી વિમાનમાં વીર વંદવા વી; યુગલનુ રિપુ બસે માંસ ભક્ષણ નરક ચમરેદ્ર કો ઉપત દેવલોક છે, એક સમે સેને આઠ રીખવજી આ સિદ્ધ સુવિધિ શીતલ વચે અન્યની પૂજા થઈ અથ શુભાશુભ કર્મ ફલ વિષે તપ સંજમથી સ્વર્ગ, સાત વ્યસને નરક, તપાદિ કર્યાથી રૂપવંત તે સહાય છે. ધનવંત થાય તે જે સુપાત્રને દાન દીએ, પરાયુ ધન હર્યાથી નીરધન થાય છે. પર ઊપગારે મનોવાંછીત ભોગને લહે, ગર્ભને ગલાવ્યાથી તે વંધ્યાભવ જાય છે. નિયા સાંભલ્યાથી બેરે જ્ઞાન અપવાદે અંધ ઈત્યાદિ કરમગતી ખેમચંદ ગાય છે.૧૩ અથ પંચ પ્રમેષ્ટી ગુણ વર્ણન મો પરમેષ્ઠી પંચતણું સ્તવું ગુણસાર, પ્રથમ ગુણ શ્રી અરિહંતતણ બરછ. સિદ્ધ આઠગણું મન સમરતાં સુખ થાય. છત્રીસ ગુ કરીને શોભી1 આય.રજી. - ૧૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312