________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ
(૧૮૫)
ક,
*
*
* * *a
*
* *
*
*
°
,
સાથ–પ્રભુ તો ફલ ફલ નૈવેદ્ય ધૂપ દીપાદિને ભેગી નહી છતાં તે દ્રવ્યથી કેમ પૂજે છે,
ગુરૂ–પ્રભુતો તેના ભાગી નથી. તેમજ વંદના નમસ્કારના પણ ભેગી નથી, પરંતુ તે તે કરનારની ભક્તિ છે. જેમ ઊત્તમ માણસનું આગમન થવાથી વૈયાવચ્ચ બહુમાન કરવું તે પણ ભક્તિ છે અને તેને અન્ન પાણી - પવું તે પણ ભકિત છે. એટલે એ બેહુને ભેગી છે, તેમજ પ્રભુ એ બેહુના અગી છે. પરંતુ ભક્તને ભાવ પ્રધાન છે. વંદના અશુદ્ધ ભાવથી તે ભાવજનને વંદનાનુ ફલ પણ નથી અને વંદકને શુદ્ધ ભાવ હોય તે ચાર નિખેપે
નવંદનનું ફલ છે, વલી જેમ અપવાદ તે ઊત્સર્ગનું કારણ છે તેમજ નામદિક વચ નિક્ષેપા તે ભાવ નિક્ષેપાનું કારણભૂત છે કેમકે કાર્યનો ઈચ્છક કારણ ને ઈચ્છશે કહ્યું છે કે,
साधकातिन निखेपा मुख्य, जे विणु भाव न लहिएरे ॥ उपगारि दुग भाष्ये भाख्या, भाव वंदकनो ग्रहीएरे॥
મા ન હો એમ વિચંદ્રજી ગણીએ શાંતિછન સ્તવનમાં કહ્યું છે. વેલી રિવ - રિન મામા, ઈહાં મુહિતા શબ્દ પૂજા જાણવી, વલી પૂજા, શ્રમણ માહણ મંગલ ઓત્સવ વિગેરે દયાનાં નામ છે તે સર્વ જિજનાં જાણવાં શ્રી અનુગ દ્વારમલ પાઠમાં બરયા ઈત્યાદિ ગઇ અસ્તિના અક્ષની સ્થાપના એટલે સંખાવર્ત કોડા જે હાડના થાય છે. તેના થાપાચાર્ય કરી આવશ્યકદિ ક્રિયા કરવી, વિશેષાવશ્યકે પણ ગુરૂ અભાવે ગુરૂની સ્થાપના કરી દ્વાદસાવતે વંદન કરવું, બહાં જેમ યુનિ હાડ રૂધીરમય છે તેમ સ્થાપના હાડની કરવાને નિ
ધ નહી. દ્રષ્ટિમાં ધર્મ છે, વાદી તર્ક કરે છે કે તીર્થકર તીર્થકરને ભેગા થાય નહી વલી ત્યાં મરકી દે હેય નહી તે સત્ય છે પણ તે તે ભાવ તીર્થંકર આમ સમજવું ઈ૦
સ્વાલ–પ્રભુ છતાં પ્રતિમા હતી કે નહી.
જવાબ-ઇન પડીમાં વીર પ્રભુ છતાંની સ્થાપેલી વીરના નામની મહુવા ગામમાં જીવત સ્વામીની પ્રતિમા વિદ્યમાન છે. ઓરંગાબાદમાં સુમારે ર૪૦૦ વર્ષ અગાઉનું શ્રી પદ્મ પ્રભુનું મંદીર છે જેને માટે અંગ્રેજી પંથકારે પણ સાક્ષી પુરે છે શ્રી જય તિર્થને વિષે સંપ્રતિરાજા વગેરેનાં કરાવેલા અસલ દેરાસર વિદ્યમાન છે. તે દરમતી કુતર્ક સંવત ૧૫૦૮ માં શરૂ થએલા કડક લકે અનેકાંત સિદ્ધાંતની પંચાંગી રૂપ સમુદ્રના પ્રવાહમાં પ્રવેસ નહી થવાથી અને પર્વે પાછા દર્શનાવ કામદયથી ન પડીમાના અને વર્ષવાદી અને સ્થાપના નિખેપાના ઉત્થાપક આદે અવન બેલ વિપરીત પણે વત છે,
For Private and Personal Use Only