Book Title: Jain Tattva Sanghrah
Author(s): Khemchand Pitambardas Shah
Publisher: Khemchand Pitambardas Shah

View full book text
Previous | Next

Page 267
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ ( ૨૪૯) *** 1 *** * *, * ૧ / ર્ષની બખો ઉપર વૃક્ષ તળે સ્મસાનમાં સુવું નહી. લડાઈ મટાડો પાણી પાસે રાખો, વય ઓઢી, બારણું બંધ કરી ચૈત્યવંદન કરી દેવગુરૂને વાદી સર્વ અને હાર ત્યાગ કરી દેસાવગાસીક વ્રત લઈ ચાર રસરણ કરી, સર્વ જીવરાસ ખમાવી, પાપસ્થાન આઇ સુકૃત્યની અનુમોદના કરી, દુકૃત્યની નિંદ્યા કરી બ્રહ્મવ્રત ધરી. શરૂને દુર મrો એ ગાથા નમસ્કાર મંત્ર પૂર્વક સાગારી અણસણ કરી. રિહંતો મજેવો આખી ગાથા કહી પાંચ નવકાર ગણી સુવું એ રીતે ઉપશાંત મોહ પણે વૈરાગ્ય ભાવ વાસીત થઈ નિંદ્રા લેતાં કદાચ આયુ સમાપ્ત થઈ જાય તે રૂડી ગતી થાય કેમકે આરાધના પૂર્વક મરણ થાય માટે વળી એથી બહુ સ્વમ પણ ન આવે, રૂડુ ધર્મ સ્વમ આવે, હવે રાત્રિએ જાગે તે વારે ધર્મ ધ્યાન ચિંતવે કદાપી અનાદિના અભ્યાસથી કામ પીડા કરે એટલે સ્ત્રીના વિષયની અભિલાખા થાય તે વારે તેના અપવિત્રપણાની વિચારણા કરે જે હાડ ચાંબડી ચરબી આંતરડાં લેહી માંસ વિષ્ટા વગેરે પુ. દગલ સધ શરીરના આકારે પ્રણમ્યા છે એવી સ્ત્રીના વિષયમાં તું કેમ રમણીક થાય છે. એમ વિચારી મહાપુરૂષ શ્રી જંબુસ્વામી શુલીભદ્રજી, સુદર્શન સેડ વિજયસેઠ આદે ઉત્તમ પુરૂષની પ્રશંસા કરે, ભવસ્થિતિ દુઃખની ખાણ જાણ કપાયાદિ દુરગુણેને જીતવા ઉપાય ચિંતવે, વૈરાગ્યવંત થકે સંસાર ચારક (બંધખાનુ) રૂપ જાણે નિકલવાને મનોરથ રૂપ ભાવના ભાવે જેથી કામ કટકને છતાય છે. વાહ આ કેવી ખુબી છે. કામગ જાદે કરવાથી આ ખનું તેજ ઘટે, દમ ચડે બેહેરે અને કમજોર થાય, છેવટ દુઃખ પડે, માતા પિતાને નમસ્કાર કરતાં તીર્થ યાત્રાનું ફલ થાય છે. વૃદ્ધ અને શીલ, જ્ઞાનદિ ગુણવંતની સેવા કરવી. નીયમ લેઇ વિરતીપણું ધરવું. તેમજ લીધેલા વતને પાલવું. ધર્મને અભ્યાસ કર, મા નિકળં ની પાંચ ગાથા મુ. જબ વર્તવું. ૧ પેસાબ વડીનીત, રમૈથુન, ૩ સ્નાન, ૪ ભજન, ૫ પૂજા જાપ એવં પાંચ મૈનપણે કરવાં, કહ્યું છે કે, सूत्रोत्सर्ग मलोत्सर्ग, मैथुनं स्नान भोजनं ॥ संध्यादि कर्म पूजाच, कुर्यात् जत् पंच मौनवान् ॥ १ ॥ ઉપવાસાદિ તપવાલે દાતણ ન કરે, મુનિ પણ ન કરે કેમકે તપસ્યાવંત પુરૂષ દાતણ કર્યા વિના પણ શુદ્ધ છે, અન્યશાસ્તે પિઉi. उपवासे तथा श्राद्ध, न कुर्यात् दंत धावनं । સંતાના રાષ્ટ્ર સંગો, હૃતિ સત ને I ઇતિ. નિરવદ્ય ભૂમિએ સ્નાન કરે, નગ્ન થઈ તથા સેવાવળાદિક આચ્છાદિત મલીન જલમાં ન્હાવું નહી. ઉશ્વ જલથી સ્નાન કરીને ઠંડુ ખાવુ નહી, તેમજ શીતલ જલથી સ્નાન કરીને ઉ ભજન કરવું મૃતકની ધુણી લાગવાથી અને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312