________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
શ્રી જેનતત્વસંગ્રહ
अहिंसा सत्यमस्तेयं । ब्रह्मचर्य सुसंजमे ।। मद्य मांस मधु त्यागो । रात्रिभोजन वर्जनं ॥१॥
ઇતિ સુગમાર્થ. વળી સ્વમતથી કહે છે.
संससज्जीव संघातं । भुंजानां निशि भोजनं ॥
राक्षसेभ्यो विशिष्यते । मूहात्मानः कथं नुते ॥ १ ॥ ભાવાર્થ –ાત્રીએ ખાધાથી જીવ સમહ ભોજનમાં પડે છે એવી અંધ કારરૂપ રાત્રીમાં ખાનારને રાક્ષરથી આધક કેમ ન કહીએ, જે જીવ વિરતિ ન કરે તે કંગ પુંછ રહિત પશુરૂપ છે, કેટલાક ભેલા ભાવે હમેશ વિહાર પાળે છે પણ પચ્ચખાણનો અભ્યાસ રાખતા નથી તેથી કોઇ કારણે કઠણ પ્રસંગે પાણી આ વાવ માટે અવિરતિ ટાળવા ભણી જરૂર નિયમ પચખાણ કરવાથી વિશેષ લાભ થાય છે.
મકલા શ્રાવકને સુતાં વખત પણ ચાર આહાર ત્યાગ કરવાથી ગયા કાલને બાદ કરતાં રહેલે કાળ જે રવીને તેટલે ચિવિહારને લાભ થાય છે, માટે આખી રાગી અગ્રતપણામાં નહી આવતાં બને તેટલે વખત વ્રતમાં કાઢવે, એ સર્વ નિયમ સદિય સુધી તો પાળવું જ એટલું જ નહી પણ રાંધવું, દળવું, ખાંડવું, વવવું, પાણી ગળવું વિગેરે પણ ઉજેશ થયા વિના કરવાથી ત્રસ જીવને નુકશાનકારી છે માટે જવું ઈહું શ્રી જ્ઞાનવિજયજી કૃત્ય રાત્રીનોજનની સ્વાધ્યાય મથી ત્રણ મિત્રને દ્વિત કહે છે.
૧ શ્રાવક ર ક ૩ મિથ્યાભિતિ એ ત્રણ મા એક ગામમાં વસે છે. તેમણે આચાર્ય મુખથા વાણી સુણી થી શ્રાવકે સકલ અભક્ષનુ પચખાણ ભાવથી કર્યું, ભદ્રકે સેજે રાજાને ત્યાગ કર્યો અને ત્રીજો યાત્વી કદાચ થી નોધ પો નહી, હવે શ્રાવક અને ભદ્રકની ગત સક કદંબ વ્રતધારી શકું એક દીવો રાજકાજ કાયા થી સંદેશ સમયે બંને ઘેર આવ્યા, સગા ઝંપીને કે જે આ કાર લીધે, અને ભદ્રક - &લ ભાવે ન જો, બહુાં શ્રાવકને ભોજનમાં સુકા હજુ આવ્યાથી જલેદાર થયું, વ્યાધિથી પીડા મરીને બંગળી સુર માંજાર થયે તેને સ્થાને છે મરીને પ્રથમ નરકે ગ, મહા વેદના પાપે, હવે ભદ્ર નિયમના પ્રભાવથી સાધમ દેવલેકે દેવતાનુ સુખ અનુભવે છે, હિન્દી પણ રાત્રીભોજનમાં વિષમિશ્રીત અન્ન ખાધાથી અંગ સહી ગયું તેથી મારીને મંજારે થશે ત્યાંથી મરીને પહેલી નરકે ગયે. હવે શ્રાવકને જીવ પહેલી નરકમાંથી ચવીને અનુ
મે નિર્ધન બ્રાહ્મણને પુત્ર શ્રીપુ જ થયું અને મિથ્યાત્વીને જીવ નરકમાંથી નિકલીને તેને લધુભાઈ શ્રીધર નામે થયે એ બેહુ કુલાચારે ચાલતાં મહટા થયા. હવે ભદ્રકને જીવ જે દેવલોકમાં દેવતા થયે છે તેણે જ્ઞાનથી જે તો
For Private and Personal Use Only