________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ )
શ્રી જૈનતત્વસંગ્રહ.
ઊ૦—૧ મીત્રા, ૨ તારા, ૩ અલા, ૪ દીસા, ૫ સ્થિરા, ૬ કાંતા, ૭ પ્રભા, ૮ પર, એવ' આઠ દૃષ્ટી ઇહુાં અલ્પ એત્ર મતસંગ યાગ છે, બીજા ધ્યાન કરે છે માટે ચાગ દૃષ્ટિ કહી, અને સ્થિરાદ્રિ દૃષ્ટિ ગ્રંથી ભેદથી હાય માટે તે સદ્ષ્ટિ સમકિતની કહીએ. એતાવતા વિચારથી દેખવું તેને દ્રષ્ટિ કહીએ
૧ મીત્રાષ્ટિ—દુરભવી જે અંત અભિનીતેસીક મિથ્યા દ્રષ્ટિને તે એ દ્રષ્ટિ ન હોય યથા પ્રવૃત્તિકરણ કરે એટલે મિથ્યાત્વના મઢ પ્રણામ હેય, ત્રણ સ્પર્શના અગ્નિ સરખે બેધ હેય.
૨ તારાદ્રષ્ટિ—પ્રથમની દ્રષ્ટિથી અંત મિથ્યાત્વ હોય, આધુ પણ છાણાંની અગ્નિ સરખા હોય, સરલપ, આદર, હુડ કદાચતુ પેતાના ટેક રાખે નહી. ચાગતી રૂપ સંસાર દુ:ખની ખાણ જાણો તેના થી ત્રાશ પામે, ત્રીકરણ ચેાગે નિર્વિકારપટ્ટુ હેય સારૢ ઘણાં છે. શ્રુતિ અલ્પ છે માટે મહાટાનાં વચન પ્રમાણ કરી માને, શુભયોગ કથાને વિષે દ્રષ્ટિ પ્રીતી ખાંધે તે.
૩ મલા દ્રષ્ટિ--શીર ચિત્ત હાય, આવસ્યકાદિ કાર્ય અનુકુલપણે કરે. મિથ્યાત્વ છે પણ દ્રઢપણે ન હોય, એક કાષ્ટના અગ્નિ એ હેાય. જીન ઉપદે સને ધન્ય માને, તત્વ સાંભળવાની ઇચ્છા હાય, મનનેસ ધે. અનાચાર રિહાર છે. ૪ દીક્ષા ષ્ટિ-ઇહાં દીપપ્રા સરખા એધ હેાય, એ દૃષ્ટિને વિષે વતદે પ્રાણી ધર્મને અર્થે પેાતાના પ્રાણને ત્રણવ છાંડે પણ પ્રણ અર્થે સટ પડે તા પણ ધર્મને છાંડે નહી, એમ શીરતા વર્તે છે, ળ સિદ્ધાંતમાંથી તત્વાર્થ સુણીને ભવાભીનંદીપણુ તજે છે, ગુરૂનો ભક્તિ ત હાય, બ્રહાં સુક્ષ્મ તત્વ બધ નથી કેમકે ગ્રંથી ભેદ તે સમાંત વીના ન હોય, અત્રે પદ છે માટે મિથ્યાત્વપણુ છે, અથાત્ એ ચાર દૃષ્ટિમાં ગ્રંથી ભેટ તે નહી પણ સતસગતી સદાચાર પ્રવૃત્તિ હોય.
૫ થીરા દ્રષ્ટિ-ગ્રંથી બ્રેક કરી સસ્ય દર્શનો હોય, તેને આાત્ર જે પ્રકાશ રત્નકાંતી સરખા હેય, બ્રાંતા ન હાય, સુક્ષ્મ બોધ હાય, સરલ શુદ્ધિ હાય, તત્વાધ રૂપ યથાર્થ જ્ઞાન હોય, મિથ્યાત્વ જ્ઞાન છેડય, દીન મેહુ વિ નાશથી જે સકિત ઉત્પન થાય છે તેથી મન નિર્મલ હેય, અતી ગંભીર મ કુર ધમોપદેશ રૂપ વચન હોય સારતાયોગ હેય કાપપણું હાય, સુદિ આઠ દોષનો નાશ કરે, પર દ્વેષ કામ કોધ મદ હર્ષનો નાશ કરે, તિાનુબંધી ક્રોધ ન હોય, તત્વ માર્ગના એ વ્યાપારના સુયોગી હેય, યર વિશ્ર્વ નહાય, પાપ પ્રકૃતિને પશ્ચાતાપ જેને હેય, હુ મનુષ્યની આજીવીકાના આરોપ કરે, ઇત્યાદિ યાગ આડ દ્વેષ ગયાથી સહેજે ઉપજે છે.
- કાંતા દૃષ્ટિ—જેમ આકાસે તારા દીધે તે સરખે તત્વ જ્ઞાન પ્રકાશ એલ દીધે, તારાની પેઠે જાય નહી, શુદ્ધ શ્રદ્ધા હોય,મિથ્યાત્વ વાસના ન હેય, જેમ પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના વલ્લભ ભરતાર ઉપર હાય, ઘર સુધી કામ કરે પણ ચત્ત તાર ઉપર હોય તેમ એ દૃષ્ટિવાળાનુ મહંત પ્રણીત
For Private and Personal Use Only