________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ )
શ્રી જૈનતત્વસ”ગ્રહ.
તા રહિત એકાગ્ર ચીત્ત સાંભલે ધારે ૬ જે હવા સાંભલે તેવા પ્રગટ અક્ષર કહે ૭ પ્રશ્નજાણ ૮ શાસ્ત્ર રહસ્ય જાણ ૯ ધર્મકાર્યું આલસ નહી, ૧૦ ધર્મ માંભલતાં નિદ્રા ન આવે ૧૧ બુદ્ધિવત હોય ૧૨ દાતાર ગુણ હોય ૧૩ જેની પાસે ધર્મકથા સાંભલે તેના પાછલ છતાગુણ મેલે ૧૪ કેઇની નિંદ્યા ન કરે ખેંચતાણુ વાદવિવાદ ન કરે એ ચાઢ બેલ જીનચન થાતાના જાણવા.
પ્ર:-૧૯૬ કેશરુતિ ફ્રેસના નાઅધિકારી હાય અને તે કેવી રીતે કેસના આપે અને તેથી શે. ઝુઝુ થાય છે?
ઊ:-સુગ્નુરૂ વિ” ગીતાર્થ આચાર્યના સમીપે સમ્યગ પ્રકારથી સિદ્ધાંત ના વાક્ય પદાર્થ ૧ વાક્યાર્થે, તે મહાવાક્યાર્થે, ૩ તાત્પર્ય ૪ એહવુ તત્વ સ્વરૂપ સિદ્ધાંત જાણ્યુ છે જેણે એહવા ગુરૂની આજ્ઞાથી; નતુ સ્વતંત્ર મુખાદિની અતિ રકતાથી, સતભૂતવાદી હોય તે ક્રેસના જે ધર્મકથા કરે તે ક્રેસના કેવી રીતે કરે તે કહે છે.
૧ ખાને બાચારિત વૃત્તિની પ્રધાનના ઊપદેસ કરે. 2 અધ્યમ બુદ્ધિને અષ્ટ પ્રવચન માતારૂપ મેાક્ષલ કહે.
૩ અધ (પડીત ને !ગમનુપમ તત્વ રહસ્ય જીનચન આરાધના એજ ધર્મ છે. તેથી વિપરીત તે અધર્મ ઊસૂત્ર વધુ કહે એ ત્રણ પ્રકારના પાત્ર ધર્મ મુણા રાખ્ય છે, તેને ઉપગાર બુદ્ધિએ આગમે!ક્ત થન કરે, કુપાત્રને દેસના દેવી તે જેમ નિર્માતના રોગવાલાને દુધ સાકર વિરિત પણમે તેમ સમજવુ, અને પાત્રને દુઃ સાકર પુષ્ટીકારક જાણવી. મેધ દૃષ્ટિથી "ખટસવાલાં વૃક્ષ પેાતાના સ્વભાવથી ગુણ પ્રમાણે અફીણ, સેલડી આઅેસ વૃદ્ધિ પામે છે તેમ સુગુરૂના ઉપદેશથી ચેતાસ્વભાવે ગુણ દરગુણ કમાનુસારે ગ્રહણ કરે છે. યથા ગાય જેમ ત્રણ પરતી થકી દુગ્ધાદિક સિમ્રરસ ઊપજાવે છે. અને સર્પે દુગ્ધપાન કરતા થકા પણ ઝેરસ ઉપજાવે છે. પરંતુ ઉપદેશકને ધર્માનું રૂલ થાય છે. લી સત્રપુણે શંસય ટળે છે. શ્રદ્ધા નિમલ થાય તત્વજ્ઞાનમાં ચિત્ત રમે છે અને દરમતી દરે જાય ઇત્યાદિ ગુણ સાંભલતા થકા થાય છે. જૈનમતમાં આવી પ્રકારનાં સૂત્ર છે. ઉં तचष्धा 7)
૧ વિધિસૂત્ર, ૨ ઉદ્યમ સૂત્ર, ૩ વર્ણક સૂત્ર, ૪ ભય, ૫ ઉત્સર્ગ સૂત્ર, હું અપવાદ સૂત્ર, છ ઊભય રાષ્ટ્ર એ પાક્તને વિષે વિભાગ ન જાણતા થકા જ્ઞાનાવરણી ના ઊદયથી આ ઋતી માહુ હેાવાથી જમાલીત અસત` એક ઉપદેશ કરી દુરગતી જાય છે, માટે ગમેાક્ત યુક્તિએ સહિત ચાગ્યને પ્રતિબાધ કરવા, એજ વિજ્ઞ પુરૂષાનું પમેપગારી કામ છે.
પ્ર૦ ૧૯૭——શ્રાવકને સૂત્ર ભણવાના તથા ઉપદેશ કરવાના અધિકાર છે કે કેમ ઊ:૦-વ્યવહાર સૂત્રમાં સૂત્ર ભણવાને વા ઉપદેશને અધિકાર મુનિને કહ્યા છે શ્રાવકને આશ્યકાદિકની રજા છે, ભગવતીજીમાં શ્રાવકને ઐાતા કહ્યા છે, તથા પ્રશ્ન વ્યાકરણુ સંવરદ્વારે શ્રાવક અને દેવતાને સાંભળવાના અધિકાર કહ્યા છે. વળી
For Private and Personal Use Only