________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ )
શ્રી જૈનતત્વસ’ગ્રહ,
પ્ર૦ ૧૯૮—અષ્ટ માહા સિદ્ધિનું શું પ્રાકમ છે. ઊ—અનુષ્ટુપ છંદ ॥ ગઢમા ?, દિનૈયર, ધિમ રે, ગોમાતથા
॥ પ્રાપ્તિ ૬, માામ્ય દ્, મીસત્ત્વ ૭, વિત્ત ૮, જ્ઞાતિઃ શા
૧ અણિમા—અતિ સુક્ષ્મ રૂપ કરી છગાછીમાં પૈસે, ભીંતમાં અથવા કમલમાં પેસી ચક્રવર્તિની રિદ્ધિ વિસ્તારે.
કરવાની શક્તિ, જેથી જલ કેટક
૨ હિમા--મેરૂથા પણ હલકુ ાર ઉપર સુનિ ચાલી શકે પણ કિલાણા ન થાય.
૩ લધિમા-વાયુથી પણ હલકુ શરીર કરવાની શક્તિ જેથી જલ કટક ઉપર મુનિ માની શકે પણ કીલામણા ન થાય.
૪ ગરમા—વજ્રથી પણ ભારે શરીર કરવાની શક્તિ,
પ પ્રાપ્તિ—ભૂમિથી આંગળીવડે મેરૂનો સ્પર્શ કરે, તથા સૂર્યના કીરણને હાથ લગાવે, જ્ઞાન બળે વસ્તુ દેખે
હું પ્રાકામ્ય--જમીન ઊપર પાણીની પેરે ઝુમકી ખાય, અને પાણો ઊપર જમીનની પેરે ચાલે અત્યંત બળ સંપદા પૃથ્વી પર્વતાદિ ઉપાડે, માહા પ્રાક્રમી હોય.
૭ ઇશવ-ત્રણ લેાકની ઠકુરાઇ ભોગવે, અથવા તીર્થંકર કે ઇંકની રિદ્ધિ વિસ્તારે. ૮ સિત્વ——સર્વ જીવને વશ કરવાની શક્તિ ૫ તિ ભાવ૦ ૫૦ ૧૭૯ ચાની શબ્દનો ભાવાર્થ અને ત્રણ પ્રકારની ચેાની સ્વરૂપ શી રીતે છે ?
ઊ—ચાની શબ્દે ઉપજવાનું સ્થાનીક, એકેક જીવના નિકાય વર્ણગધસ સ્પર્શ સરખા હોય તે એક જાણા તે થાવર અ.શ્રી એક જાણી તેમાં અનંતા છત્ર ઊપજે, ઈહાં ગામરનું છાણુ એક ચેાની કહીએ તેમાં જુદા જુદા વીંછી ક્રમી કીડા પ્રમુખ જે ઘણા છત્ર હોય તે સર્વ વ્વુદા જુદા કુલ કહીએ, એક શીમાંહે ઘણા કુલ હાય, એમ સર્વે ચારાસી લાખ જીવાયેની જાણવી, સ ચિત આંચત મિશ્ર તથા ઊ, સિત, મિશ્ર, ત્રણ ભેદે ચેની હાય, હવે અનુષ્યની ચાનીનું સ્વરૂપ કહે છે.
૧ સખાવતે ાની—સંખ જે આતે હોય તેમાં જે ગર્ભ ઊપજે તે મચ્છુ પામે, તે ચક્રવાતની શ્રી રત્નને હોય તે હતગતા કહીએ, અત્યંત અગ્નિથી મરણ પામે છે.
૨ કુમ્ભાનનત—કાચણાના પુઠાની પેરે ઊંચી હોય તે ચાનીમાં જીન, ચિક, હરી, બળદેવ ઉપજે છે,
૩ વસીયત્તા—વાંસના પાંઢડાના જોડા જેવી હોય તે વસપત્તા ચેાની ક હાએ તેમાં શેષ સામાન્ય મનુષ્ય ઉપજે છે. ઇ
પ્ર૦ ૧૮૦-શરીરના નારા થવાથી જીવ જેગ્માના નાશ કેમ થતા નથી?
For Private and Personal Use Only