________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
શ્રી જનતલસંગ્રહ,
કને બંધ કરવાની શક્તિ નથી અને ઈશ્વરને તો તો સર્વ શકિતમાન ગણે છો, વળી પાપીને પાપથી બંધ નહીં કરવાથી ઇશ્વર દયાળુ નથી, વળી ઈશ્વર જાણીને પાપ કરાવે છે અને વળી ફંડ આપે છે માટે અન્યાઈ છે. અને જાણે નહી કહેશે તે અજ્ઞાની છે જાણીને રેકે નહી તે નિર્દઇ અર્થ, પક્ષપાતી રાગી હૈષી સિદ્ધ થાય છે. સારાંશ એ છે જે સર્વ જીવ જડ ચેતનના નિમિત્તથી પિતપોતાનાં મુખ્ય પાપનાં ફલ સુખ દુઃખ ભોગવે છે તેને ઇશ્વર કૃત્ય કહેવું એ ભેળા લેકેને ભ્રમજાળમાં નાંખવા જેવું છે, ઈશ્વરને જગતના હર્ત કહેવાથી પૂર્વોક્ત અજ્ઞાની નિદેઈ, અન્યાઇ, અસમથાઈ, આ દુષણને સંભવ થાય છે. વળી કર્તાને કર્મ લાગે છે અને પ્રભુ તે નિરંજન એટલે કર્મોપથી રહિત છે કર્તાને ભક્તા હોય એટલે જે કર્મ કરે તે ભગવે જેથી ભવચક્રમાં ભમવું પડે માટે ઇશ્વર હોય તે ગર્ભવાસમાં આવી અવતાર લેજ નહી
दग्धे बीजे यथा त्यं त्यं प्रभुर्भवतिनांकुर,
૪ વાગે તથા રૂપે નીતિ માં છે ? ભાવાર્ય–જે બીજ બલી ગયું તેનો ફરી અંકુર ઊગે નહીં. તેમજ કર્મરૂપ બીજ બલી ગયું તેને ફરી ભવરૂપ અંકુર થાય નહી. આ કહેવાથી વિતુલાકે પ્રભુને અવતારી કહે છે તે મતનું ખંડન થયું
પરમેશ્વરને ફરી ગર્ભાવાસ ધારણ કરવાનું કાંઈ પ્રયોજન નથી. કર્મ કર્યા ચેતન છે. તે કર્મલ લેહ અજ્ઞિવત જીવ સાથે એકમેક રહેલાં છે તે ઉદય થવાથી શુભાશુભ ફલ આપે છે, બહાં કર્મ જડરૂપ છે, પરંતુ જેમ ઝેહેરી વસ્તુ ખાનારને મારે છે તેમ તે ક્તને લાગુ પડે છે. વલી મદીરવન ચેતનને મુઝવે છે. ઈહિ આલંબન ભૂત પરમેશ્વરને ઉપચારે સુખને ક્ત કહીએ પણ નિશ્ચયથી શુભાશુભને કર્તા ચેતન છે, પ્રભુજી અનંત શક્તિવંત છે પણ ફેરવે નહી, કારણ, રાગદ્વેષવાલાને મીત્રભાવ શત્રુભાવ હોવાથી એને રાજ આપે બીજાને કીંકર કરે, તે અહીં વીતરાગને ન ઘટે માટે પ્રાકમ ફાવે નહી. આ વિષે વધારે ચરચા જેવી હોય તે પ્રકરણ રત્નાકર બીજા ભાગમાં આસ્તિક નાસ્તિકને સંવાદ તથા જૈનતાદર્શ ગ્રંથ અવલોકન કરવો.
પ્ર–૧૫ર કર્યું તે શું અને તે કર્મને અન્ય મતી કેવા રૂપે માને છે.
ઊ–ૌલાદિથી શરીર ચેપડીને કે પુરૂષ નગરમાં ફરે તે વારે તેને શરિર ઉપર સુક્ષ્મ રજ પડવાથી તે સંજોગે પરિણામાંતર થઈ એલરૂપ થાય છે, શરીરમાં ચીકાશ થાય છે તેમજ જીવને હિંસાદિ અઢાર પાપસ્થાનરૂપ જે અંત:કરણના પરિણામ છે તે તૈલાદિ ચીકાશ સમાન છે, તેમાં જે પુદગલ જડરૂપ મલે છે તેને વાસનારૂપ સુક્ષ્મ કામણ શરીર કહે છે, એ શરીર જીવની
For Private and Personal Use Only