________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જનતત્વસ”ગ્રહ,
( ૪૧ )
પ્ર:-૧૭૧ તીર્થંકર ગૃહવાસે અવિત છતાં તેમને મુનિ વદા કરે
કે નહીં.
ઊ;—-વંદણા નમસ્કાર એ પ્રકારના છે, એક દ્રવ્યથી તે પંચાંગ પ્રણામ બીજે ભાવથી તે મન પ્રણામ નમા અરિહતા આદે, એટલે જ્યાં શુદ્ધિ પ્રભુ ગૃહવાસ હોય ત્યાં શુધી મુનિ વ્યવહાર સાચવવા. ભણી દ્રવ્યથી વણા ત કરે, પણ ભાવથી વંદા નમસ્કાર કરે. સમકિત પરિક્ષા ગ્રંથ વચનાત્,
પ્ર:——૧૭૨ ચાર સ્થાનકે જીવ અણહારી હોય તે કેછે.
" નામા
૧ કુશ લેસ્યા. ૨ નીલલેસ્યા. ૐ કાપાતલેસ્યા ૪ તેજી લેસ્યા. ૫ પદ્મ લેસ્યા. ૬ શુકલ લેસ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊ—૧ વિગ્રહ મતીમાં-જીવ ખીજી ગતીમાં જતાં વાટમાં અણુહારી હાય.. ૨ કેવલી સાત કરે તે વખતે ત્રણ સમય શુદ્ધિ અણહારી હાય. ૩ ચાક્રમે ગુણુ તાણે પાંચ દસ્વાક્ષર ખેલતાં જે કાલ થાય તેટલી વખત અણહારી હોય.
૪ સિદ્ધ લગવાન સર્વદા અણહારી છે એ વચાર પ્રકારે જીવ અણુહારી છે. શેષ સર્વ જીવે આહાર લે છે એમ પ્રવચન સારા દ્વાર, ૨૩૩ માં કહ્યું છે. પ્રઃ—૧૭૩ ૭લેસ્યાનુ સ્વરૂપ સ્વામી સાથે સમજાવા, પ્રસગે તેના વષૅ રસ ફ્સ પણ કહે.
ઊમાર્ગથી ભ્રષ્ટ થયેલા છ પુરૂષા વનમાં ભમતાં ભુખ સાએ પીડયા ચકા જંબુ વૃક્ષ હેઠે આવ્યા, મહે। માંહે લ ખાવાની વાંકાએ એક જણ તે વૃક્ષને મૂલથી ઈંઢવા લાગા, મીજો કહે જે થડથી છે, ત્રીજો કહે જેડાલ છેા ગાથા ખેલ્યા જે પ્રાંત સાખા છે પાંચમા કહે જે પાકાં ફલ તાડા ઠા કહે જે પૃથ્વિ ઊપર ખરી પડેલાં ફૂલ મધ્યેથી વિણીખાએ, જેમ એ છ પુરૂષના પ્રણાંમ જુદા જુદા છે તેમ કૃાર્દિકથી જાવત શુકલ લેસ્યાના પ્રાંમ જુદા જુદા જાણવા, લેસ્યા એટલે યોગ પ્રવૃત્તિ પ્રણામ.
૫ વર્ણ ૫ કાલાવતું. નીલવર્ણ.
પારેવાની કાટસરખા
રક્તવર્ણ, હલસ દ્રશ્ય. દુધવર્ણ.
॥ સા
કડવી તુમડીના રસ સરીખા સુફ મરી પીપરથીતીખા રસ કાંઠાથી તુરે રસ. પાકી કેરીથી શીષ્ટ રસ. મહુથી અધિક મીટરસ દુધસાકરથી અધિક મીષ્ટ તરરસ
For Private and Personal Use Only
પ્રથમની ત્રણ હોસ્યાને કરવતથી અનંત ગુણા કર્ક સ ફ્રસ. અને પાલની ત્રણ લેસ્યાના માંખજીથી અનંત ગુછે. કાલ ક્રૂસ જાણવા પ્રથમની ત્રણ લેખ્યા છડા ગુરુ માાં શુદ્ધિ હાય.
પાછળની એ સાતમા મુદ્ધિ હોય,
પછે તેમા શુદ્ધિ માત્ર એક શુકલલે સ્યા હોય, જે લેસ્યાએ જીવ આયુ બાંધે તેજ લેસ્યાએ મરણ પાંમે અને તે જ લેસ્યાવત મતી માંહે જઇ ઉપજે,