________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨ )
શ્રી જૈનતત્વસંગ્રહ,
૩ કણાગ
૩ જીવાભીમ ૪ સમવાયાંગ
૪ પન્નવણા પગવતી
૫ જંબુદ્વીપ ૫નંતી ૬ જ્ઞાતા સત્ર
૬ ચદાનંતી ૭ ઉપાશગદશાંગ
૭ સરપનંતી ૮ અંતગડસત્ર
૮ કેપીયા ૯ અનુત્તરેલ્વેવાઈ ૯ કપલંડયા ૧૦ પ્રશ્ન વ્યાકરણ ૧૦ પુફીયા ૧૧ વિપાક સૂત્ર
૧૧ પુફિયુલીયા
૧૨ વદિશા ઇતિ અંગ ૧૧
ઇતિ ઊપાગ ૧૨ ૧ નિસિથ
૧ ચારણ પયને ૨ મહાનિસિથ
૨ આયુરપચકખાણું ૩ દશાશ્રુતસ્કંધ
૩ સંથારા પયને ૪ વૃહતક૯૫
૪ તંદુલવિયાલી ૫ વ્યવહાર સૂત્ર
૫ માહા પ્રકીર્ણક ૬ જીતક૫
૬ ભરપયનો ઇતિ છેદ સત્ર ૬ ૭ ગણી વિજા ૧ દસર્વકાલીક
૮ ચંદવિજય ૨ ઉતરાધ્યયન
૯ દેવેંદ્રસ્તવ ૩ ઓઘાનક્તિ ૧૦ મરણ સમાધ ૪ આવસ્યસૂત્ર
ઈતિ પયનાં ૧૧ એનં. ૪૩ ઇતિ મલ સૂત્ર ૪ ૪૪ નદીસત્ર
૪૫ અનુગદ્વાર એવં સત્ર પીસ્તાલીસ વર્તમાન છે. ઇહાં પ્રથમ આચારાંગ સત્રનાં ૧૮૦૦૦) પદ છે સુયગડાંગ સૂત્રનાં ૩૬૦૦૦ તેમજ ઠાણ બમણાં અગીયાર - ગનાં પદની સંખ્યા કહે છે ૩૬૮૪૬૦૦૦) પદ થાય છે. પ૧૦૮૮૬૮૪૦) ઉપર ૨૮ અક્ષર એટલા લોક સંખ્યાનું એક પદ થાય છે એમ સત્રના પદની સંજ્ઞા સમજવી એ પદનું પ્રમાણ સેન અને કહ્યું છે ઇહાં સર્વ સુત્રોનું ઠાંણુ બમણુનું પ્રમાણ નહી વલી ૫૨૦૮૮૬૮૪૦) શ્લોક ઉપર (૨૮) અક્ષર થાય ત્યારે એક ૫દ થાય એમ અનુયોગદ્વારની ટીકા પણ કહે છે.
પ્ર: ૧૨૫–ચાર પૂર્વનાં નામ અને તેનું માન કેટલું છે ૬.
ઉ-દ્રષ્ટિવાદને બારમુ અંગ તે દૃષ્ટિવાદનાં દશ નામ કહે છે ૧ દષ્ટિવાદ ૨ હેતુવાદ ૩ ભૂતવાદ ૪ તથ્યવાદ ૫ સમ્યકતવાદ ૬ ધર્મવાદ ૭ ભાષાવિજય ૮ પર્વગત ૯ અનુજોગ ગત ૧૦ સર્વ પ્રાણ ભૂત જીવ સત્વ સુખાવહ ઈનિ ઠાણાગે અર્થાત્ – સમસ્ત જીનાગમ રૂપ સમુહ તેના ૧ પરિકર્મ ૨ સૂત્ર, ૩ પૂર્વાનુગ ૪ પર્વગત, ૫ ચલિકા એ પાંચ અધિકાર છે. તે માંહે થે પૂર્વગત નામે અધિકાર છે તેને વિષે ચૈદ પર્વ છે. તે કહે છે. •
For Private and Personal Use Only