________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનંતત્વસંગ્રહ,
( ૧૦૭ )
નથી માટે ભક્તિ અનુકંપા નિધિ સમજ. ઇહાજીનાજ્ઞા ભંગરૂપ મુમતીવેશ વિડંબક માત્ર એકાંત દયાદયા પકારનાર અને પાત્ર બુદ્ધિએ દાન દેતાં દુપણ છે. હવે રાજ્જાતં જ વાલા અસતિ જે ધાન બીલાડી બિચારી પ્રમુખ જે પાપીષ્ટને પિવાનો અતિચાર કોણ છે તે વ્યાપાર અરશે છે પણ એક પાએ જે દુ:ખી દેખી દાન કરવાની મનાઈ કરી નથી સંવત ૧૯૫૬ ને દુલમાં કેટલાક ભાગ્યસાલી જીવેએ શક્તિ અનુસરે ઉદારચિત્તથી દીનહીન પ્રાણીને ઉ દ્ધાર કરવા સૂરવીર થએલા તેમના સમુદાયનું વારંવાર અરણ કરીએ છે. આ વિષે મારા મીત્રોને સાબાશી આપીએ છે.'
હવે દાન આપનારનો નાકાર સમજાવે છે.
૧ સામા ઉપર નેત્ર ચઢાવે, ૨, ઉંચું , ૩ વાંકુ મુખ કરી બેસે ૪ દાન દેતાં ઘણે વખત ફરે, પ લે નહી, ૬ દરમાં અવજ્ઞા ધરે એવું છ પ્રકારે દાનને જાકારે જાણવા માટે સુર પુરૂષે એ પ્રકારે કપણ પણ ન ક રવું કેમ કે દાનથી લક્ષ્મી ઘણી વૃદ્ધિ પામે છે. કહ્યું છે કે હું નારા રાજ ઈતિવચનાત ધન ઉપરથી છા ઉતરવાથી દાન દેવાય છે. કેટલાક ગૃહસ્થ લેક ગરીબ જાચકને દાનમાં ટુકડા ચપટી અનાજ આપતાં ઘણે તીરસ્કાર અને અપશબ્દ બેલી કપાય કરે છે તે સેને વાવે છે એમ સમજવું માટે શક્તિ પ્રમાણે લેડુ ઘણુ સતા પૂર્વક આપવું એજ ઉગે છે અને ન આપી શકાય તે મધ્યસ્થ રહેવું પણ તેની જો કરવી નહીં કે કે આ ચેતનને એવી દશા પૂર્વ અવીવાર એવુ બેલી છે અને વલી અનુભવસે માટે એવી ખોટી મેટાઈને ધિકાર હેર
ભગવતીજીમાં શ્રાવકના અભંગાર કરી છે. માટે ભોજન અવસરે બારણું ખુલ્લુ રાખવું, જેથી સુનિજ સાધર્મિ દીન રાંક ગરીબ કંગાલ અશક્ત અનાથ રેગી બાલ વૃદ્ધ હીન અંગ જાચક ગ જોગ્ય ન પડે તે પુન્ય બંધાય જહાં મુનિ ઉત્કૃષ્ટ લાગે છે તે તે શ્રેષ્ઠ છે પરંતુ અનુકંપાદાન પણ શક્તિ અનુસારે આપવું જ. જેથી દીન દુ:ખને ઉદ્ધાર થાય છે. માટે આસ્થાવતને નિરાસ કરવો નહીં. આથી જે નિર્દયપણું ધન હીલના કર્મ બંધનો સંભવ પ્રાપ્ત થાય છે. તે હેતુ માટે યંકર વસમુદ્રમાં નો સમુદાય દુ:ખથી હે. રાન થયેલ જેઈને નાત જાત ધમધમની ખટપટ ન કરતાં દ્રવ્યથી અન્નાદિક દેઇને, ભાવથી સુઆગ લગાડીને યથાશક્તિ અનુકપા કરવી.
દુકાલના વખતમાં અનાથ લેકને સહાય કરવાથી ઘણા ફલની પ્રાપ્તિ થાય છે જેમ શિષ્યની વિજય ઉપરથી સુભટની સંગ્રામ સમયે મીત્રની આપતા આથી અને દાનેશરીની દુકાલ પડયાથી પરિક્ષા થાય છે. ધન્ય છે સંવત ૧૩૧પ માં દુભિક્ષ પડે ત્યારે ભાર નગરવાસી શ્રી માલાતી જા - સાહે, ૧૧૨ સદાત રાખી દાન આપ્યું. તેમજ અણહીલપુર પટણમાં સિક નામે સરાફ થ સંવત ૧૪ર૯ માં તેણે તિષિના કહેવા ઉપરથી આવતી સાલમાં દુમિક્ષ પડવાનો જાણે બે લાખ મણ ધાન્યને સંગ્રહ કરી રાખે.
For Private and Personal Use Only