________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈનતત્વસંગ્રહ.
૧ ઊત્તપાદ પૂર્વ-પદ્ય સખ્યા કેાડી, ૧૧
ત્ આત્રાયણી—પ, છન્નુલાખ. ૩ વિર્ષ પ્રા—પ, સીતેરલાખ. ૪ અસ્તિ નાસ્તિ પ્રવાદ પદ્મસાલાખ, ૫ જ્ઞાન પ્રવાદ—પદ એક કેડ઼ીને, છ.
૬ સત્ય પ્રવાદ-પદ્ય એક છું કેાડી. ! પ્રાદુ—પદ છત્રીયા કેડી.
૭
૮ કી પ્રવાદ પઢ એક કોડ એસી લાખ.
૯ પ્રત્યાખ્યાનપદ ચારાસી લાખ. ૧૦ વિદ્યા પ્રવાદ——પદ્મ અગીયાર કેડને પદ૨ હજાર
૧૧ કલ્યાણ પ્રા૪-૫ વીસ મેડી.
૧૨ પ્રાણાવાયુ—પઢ એક કેાડી છપા લાખ.
૧૩ કિ!િ વિશાલ—પદ્મ નવ કાડી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૩ )
૧૪ લેક વીદુસાર પત્ર સાડાત્તેર કાડી,
એ રીતે ચાઢ પૂર્વ છે, તે મળ્યે પહેલા પૂર્વનું લખાણ એક હાથી પ્રમાણુ, બીજા પૂર્વનુ બમણુ ત્રીજાનું તેથી ખમણુ એમ અનુક્રમે ઠાંણ મમણા ગણતાં. ૧૬૩૮૩ હાથી પ્રમાણ મી પુજ ( ઢગલા ) લખાણ થાય છે, અહેા છતિ આ શ્ચર્ય દૃષ્ટિવાદના એક ચેાથ પૂર્વગત અધિકારનું આટલું જ્ઞાન ભાન છે તે વારે દ્વાદશાંગી રૂપ સમુદ્રનું શુ કેહેવું, જે વારે ભગત તે ગણધરજીને ત્રીપદી આપી તેજ વખતે ગણધ” તે સર્વના વેત્તા થાય અને તેનું ગણવું ભણવું એક મુહૂર્તે માત્રમાં લબ્ધિ પ્રભાવે ગણધરને હોય છે આવા શક્તિવંત જ્ઞાનવાન પુરૂષને ધન્ય છે, એમ પ્રવચનસારદ્વાર, ૯ર તથા કર્મ ગ્રંથાનુસારે જાણવુ શ્રીવીર્ પ્રભુથી ૯૮૦ વર્ષે દેવર્ષિ ગણી ક્ષમાશ્રમણે સર્વ સિદ્ધાંતના પુસ્તકારૂઢ કા તે પહેલાં પણ અગાદિ વિના બીજા ઘણા પુસ્તક હતાં અને ઘણી વસ્તુ સુખ પાઠ પણ હતી પરંતુ દુકાલાદિ પ્રભાવે વિનાશ પામેલાં સૂત્ર સમુચ્ચય ( એકઠાં) કયા તેથી પુસ્તકારૂઢ ત્યાંથી થયે કહીએ.
પ્રઃ ૧૨૬॥ યુગ પ્રધાન કાંને કહીએ. ॥
For Private and Personal Use Only
एपनि पतिका || नराभंगो नच देशचिंता ॥ गदा प्रतिपदोदकेन || युगप्रधावा जउरभृतोन्ये ॥ १ ॥
અર્થ—૧ જેહુના વજ્રમાં જી ન પડે. ૨ છઠ્ઠાં વિચરે તે દેશના ભંગ ન થાય. ૩ દેશમાં ચિંતા ન ઊપજે ૪ પગના ધાવણ પીધાથી રાગ જાય એ ચાર અતિષય હાય, છડાં વિચરે ત્યાં મારી ઊપદ્રવ્ય અઢી જોયણ શુદ્ધિ ન હાય, વલી છત્રીસણે સહિત યુગ પ્રધાન આચાર્ય વર્તમાન ત્રના પાર્ ગામી હાય એહુવા વીરના શાસનને વિષે ૨૦૦૪ જાષા.
पुनः येषां देहेन पततियुका नदेशभंग किलवेषु सत्सु -