________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ.
પ્ર:-પ૯ જીવ ઉત્પન થવાની આઠ ખાણ છે તે કેઇ
પાપમડા એ એહુ ખાણ ત્રીજચ પત્ર ગરભજની જાગૃવી.
૨.
૩ જરાયુ—એ ગર્ભજ મનુષ્ય તિર્યંચની ખાણ છે,
૪ રસયા—તે વાસી વિલ, મેલાદિકને વિષે પાણીના સંસર્ગથકી એરેક્રિયાક્રિકની ખાણુ જાણવી.
૫ સસે, } એ એહુ વિગલેદ્રની ખાણ જાણવી, એટલે બેરેઝિંક તેરૂઢિ, ચારેહિની ખાણ જાણવી.
૬——ઊભીયા. કે
૭ સમુચ્છિમા—એ વિગલેદ્રિ, પંચદ્ધિ, અસન્નિયા સમુર્છામ મનુષ્ય તિર્યં ચની ખાણ જાણવી.
( ૪૫ )
૮ ઊવવાઈયા—ઉતપાતીકા, એ દેવતા નારકીની ખાણ જાણવી, એ રીતે આર્ડ ખાણ ત્રસ જીવ ઉપજવાની શ્રીસમતિ પરિક્ષા ગ્રંથથી જાણવી. ઇતિ.
પ્રઃ—૬૦ નિશ્ચય વ્યવહાર જ્ઞાન, તથા જ્ઞાન વિષે ચાર નિક્ષેપા ઉતારે. ઊ:-૧ પરદર્શનીનાં શાસ્ત્ર તથા જૈન આગમ ચાર અનુયાગ તે વ્યવહાર જ્ઞાન કહ્રીએ. ૨ ખઢ દ્રવ્યના ગુણ પર્યાય જાણે તેમાં પાંચ અજીવ છે, છટા જીવ છે, તેમાં પાંચ છાંડવા ચાગ્ય અને જીવ દ્રવ્યમાક્ષના કારણભૂત અનતગુણી જાણી ધ્યાવે તે નિશ્ચય જ્ઞાન કહીએ.
જ્ઞાન વિના ક્રિયા આખર તે મિથ્યા છે શા માટે જેઅભવ્ય પણ એવી ક્રિયા કરેછે માટે આત્મસ્વરૂપ ઓળખ્યા વિના સામાયક પાસહુ કરે તે દ્રવ્ય નિક્ષેપે પુન્યાશ્રવ છે, પણ સવર્ નથી, જીવસ્વરૂપ જાણ્યાવિના તપ સયમ કરે તે દેવાઢિ ગતી પામે પણ અંતસ્કરણ જ્ઞાન ઉપર રાગ નથી તેા જ્ઞાન સફળ થાય નહી, હવે ચાર નિક્ષેપા કહેછે.
૧ નામજ્ઞાન—તે નામ નિક્ષેપા
૨ પુસ્તક——તે સ્થાપના નિક્ષેપ. ૩ પુસ્તકમાં લખેલુ--તે દ્રવ્ય નિક્ષેપા
૪ નવતત્વ ખટદ્રવ્યાદિ સ્વરૂપ જાણવુ~તે ભાવ નિક્ષેપેા, એ રીતે જ્ઞાન વિષે ચાર નિક્ષેમા જાણવા. સમક્તિ દૃષ્ટિનું ભણવુ ગણવું જાણપણુ તે ભાવજ્ઞાન.
For Private and Personal Use Only
પ્ર:--૬૧ નિાદનુ સ્વરૂપ શી રીતે છે તે સમ્યગ પ્રકારે ટુકામાં સમજાવો. ઊ:--જીવ દ્રવ્ય અનતા છે તે કહે છે. સજ્ઞિ મનુષ્ય સખ્યાતા છે, અસન્નિ મનુષ્ય, નારકી, દેવતા તિર્યંચપત્રિ, વિગલેન, પાંચ થાવર ખાદર વિ ગેરે અનુક્રમે અસંખ્યાતા છે. તેથી સિદ્ધના જીવ અનતા છે, તેથી ખાદર નિગાદના જીવ અનત ગુણા છે, તે સર્વથકી સુક્ષ્મ નિાદના જીવ અનંત ગુણા છે, તે સુક્ષ્મ નિગાદના વિચાર કાંઇક કહીએ છે.
જેટલા લાકાકાશના પ્રદેશ છે. તેટલા ગાળા છે: તે એક એક ગાળામાં અ