Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 19
________________ ) ૧૪ ( ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા તીનો તિ૬oICT માહિ નહિં, વર્ણન સો સુરdbIરી સમજીને હૃદયગત કરવા માટે તત્ત્વજ્ઞાનનો Ript[ got મૂળ યહી, ડ્રેસ પિન $૨ની તુ: રdbIરી | અભ્યાસ કરી વસ્તુ સ્વરુપની સાચી સમજણની ભાવાર્થ : ત્રણલોક ત્રણકાળમાં સમ્યગ્દર્શન ખાસ જરૂર રહે છે. તેથી સાચી સમજણ વિના સિવાય સુખદાયક અન્ય કોઈ નથી. તેથી આ કે બીજો કોઈ સિદ્ધાંત હૃદયગત થઈ શકતો સમ્યગ્દર્શન જ ધર્મનું મૂળ છે. આ સમ્યગ્દર્શનની નથી. આ રીતે ‘હું પરમાત્મા છું’ એ સિદ્ધાંતમાં પ્રાપ્તિના પૂષાર્થ સિવાય ધર્મના નામે જે કોઈ મોક્ષનો માર્ગ તેમ જ સાચી સમજણ સંકળાયેલેલ ઠિયાકાંડ કરવામાં આવે છે તે આર્માહત સાધી શડતા ન હોવાથી દુઃખદાયક છે. છે. તેથી હું પરમાત્મા છું’ એ સિદ્ધાંતમાં “મોક્ષનો (છ હાળા : ઢાળ ૩,ગાધા ૧૬ના ઉત્તરાર્ધ) માર્ગ એ સમજણનો માર્ગ' સિદ્ધાંત સમાવિષ્ટ થઈlઈ જાય છે. ૬.મોક્ષનો માર્ગ એ સમજણનો માર્ગ O) આ જીવ અનાદિકાળથી સંસારના દુ:ખો ભોગવે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચાત્રિને મોક્ષનો માર્ગ છે. તેનું મૂળ કારણ તેનું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કહે છે. મોક્ષના માર્ગનું પ્રથમ પÍથયું એટલે અજ્ઞાન કે અણસમજણ છે. મોક્ષના સુખનું સભ્યદર્શન છે. સમ્યગ્દર્શન માટે શુદ્ધત્માની કારણ સમ્યકત્વ છે. સમ્યક્ત્વ એટલે આત્માનું સાચી સમજ જરૂરી હેય છે. તેથી “મોક્ષનો યથાર્થ જ્ઞાન કે સાચી સમજણ છે. પોતાનાં શુદ્ધ માર્ગ એ સમજાનો માર્ગ છે.' જે જૈન પરમાત્મસ્વભાવની સાચી સમજણ આપનારા શ્રી દર્શનનો વિશિષ્ટ સિદ્ધાંત છે. સદગુરુને નમસ્કાર છે, તેમ જણાવતા શ્રીમદ્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તેમાં રાજચંદ્ર કહે છે – સમ્યગ્દર્શનની મુખ્યતા છે. સમ્યગ્દર્શન માટે જે સ્વરૂપ સમજ્યા વિoll, પામ્યો દુઃખ અoid શુદ્ધાત્માના જ્ઞાન-શ્રદ્ધાનની આવશ્યકતા હોય છે અને સમજાવ્યું પુઠ 6[મું, શ્રી સદગુરુ ભગવંત તેના માટે સાચી સમજણની જરૂર હોય છે. આ કારણે મોક્ષનો માર્ગ એ સમજણનો માર્ગ છે.. ભાવાર્થ : પોતાનાં શુદ્ધાત્માના સ્વરૂપની સાચી સમજણ વિના આ જીવ અનાદિઠાળથી અનંત મોટા ભાગના લોકો મોક્ષના માર્ગ માટે દયા, દાન,, દુઃખો ભોગવતો આવ્યો છે. પોતાનાં સ્વરૂપની ભક્તિ, પૂજા, વ્રત, તપ, જપાદિ ક્રિયાકાંડની સાચી સમજણ આપનાર આત્મલકૃમીવંત જ્ઞાન મુખ્યતા રાખે છે. પણ જૈન દર્શનમાં ક્રિયાકાંવીત ગુરુને મારા નમરાર છે. (શ્રીમદ રાજચંદ્ર આત્મસિદ્ધિ : ગાથા ૧) ગૌણતા છે અને સમજણની મુખ્યતા છે. સમજણથી જ સમ્યગ્દર્શન અને મોક્ષનો માર્ગ પ્રગટે (C) ૭. પuદાર્થનું અolra (@ છે. તેથી “મોક્ષનો માર્ગ એ સમજણનો માર્ગ' | આપણે આત્મા પરપદાર્થના કોઈ એ જૈન દર્શનનો આગવો કે વિશિષ્ટ સિદ્ધાંત છે. પણ કાર્યનો કર્તા નથી તેમ જ કોઈ “હે પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાનું પણ પપ્પાથે આપણા આત્માના કાર્યનો ફળ સમ્યગ્દર્શનરૂપી મોક્ષમાર્ગ છે. આ સિદ્ધાંતને કર્તા નથી તેને પરપદાર્થનું અકર્તુત્વ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 198