________________
પ્રકરણ-૪ : ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય
અને આદરયુકત હોય છે તે સતુશાસ્ત્ર છે. આ ન હોય અને કોઈ એવો દાવો કરે કે મને જૈન સત્શાસ્ત્રો દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોને હૃદયગત તત્ત્વજ્ઞાનની સંપૂર્ણ સમજ છે તો તે યથાર્થ નથી. કરવા માટે તેનો સર્વાગી અભ્યાસ કરીને તેમાં
કેટલાંક લોકો આચાર્યદેવનાં મૂળ શાસ્ત્રોના પારંગત થવું તેને સત્શાસ્ત્રોનો અભ્યાસ કહે છે.
અભ્યાસથી અળગાં રહે છે અને તે શાસ્ત્રોના વર્તમાનમાં ઉપલબ્ધ સતુશાસ્ત્રોના ચાર પ્રકારના આધારે રચાયેલાં અને અન્ય વિદ્વાનોના પુસ્તકોનો વિભાગને ચાર અનુયોગ કહે છે. આ અનુયોગ અભ્યાસ કરે છે. પરંતુ આચાર્ય-દેવની મૂળ રચના આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ દ્વારા રચાયેલ હોય જ સત્શાસ્ત્રની ગણનામાં આવે છે અને તે જ છે. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજવા માટેનું મૂળ દ્રવ્યાનુયોગ એમ ચાર પ્રકારના અનુયોગ પૈકી પાઠયપુસ્તક બની રહે છે. અન્ય વિદ્વાનોની રચના તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો દ્રવ્યાનુયોગ દ્વારા મૂળ શાસ્ત્રને સમજવા માટે એક માર્ગદર્શક કેકે પ્રરૂપિત હોય છે. તેથી તત્ત્વજ્ઞાનના મૂળભૂત સહાયક તરીકે ઉપયોગી બની શકે છે. પણ તે સિદ્ધાંતોને સમજવા માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ | મૂળ શાસ્ત્રની કક્ષામાં આવી શકે નહિ. મૂધૂળ ખાસ જરૂરી હોય છે. આ દ્રવ્યાનુયોગ પ્રરૂપિત | શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે માર્ગદર્શિકા પૂરક કે સિદ્ધાંતોને હૃદયગત કરવાનો ઉપાય કરવા તેનો સહાયક બની શકે તોપણ મૂળ શાસ્ત્રોનો અભ્યાસ અભ્યાસ કરવો તે જ સતુશાસ્ત્રોનો અભ્યાસ છે. છોડીને માત્ર માર્ગદર્શિકાનો જ અભ્યાસ કરવો દ્રવ્યાનુયોગના અનેક શાસ્ત્રો અત્યારે ઉપલબ્ધ છે.
યોગ્ય નથી. અહીં તાત્પર્ય એ છે કે આપણાં પ્રસ્તુત
સિદ્ધાંત ‘હું પરમાત્મા છું ને હૃદયગત કરવા માટે પણ તેમાં શ્રી કુંદકુંદાચાર્યદેવકૃત સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર અને
પણ આ પુસ્તક એક માર્ગદર્શિકા જ છે અને મૂળ
શાસ્ત્ર નથી. પ્રવચનસાર, સમયસાર જેવાં મૂળ અષ્ટપ્રાભૂત એ પાંચ પરમાગમો મુખ્ય છે. વર્તમાન
શાસ્ત્રોના અભ્યાસ વિના માત્ર આ પુસ્તકનાં સમયમાં આ શાસ્ત્રો માતૃભાષામાં પણ ઉપલબ્ધ છે. પરંતુ આ સમયસારાદિ શાસ્ત્રોની બધાં સ્તુતિ
અભ્યાસથી જ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત
થઈ શકે નહિ. બોલે છે, તેની પૂજા પણ કરે છે. પરંતુ તેનો અભ્યાસ કરનારા બહુ ઓછા હોય છે. તેથી તત્ત્વજ્ઞાનના અત્યારે લેખિત અભિવ્યકિતમાં ઘણો વિકાસ સિદ્ધાંતો સમજનારા પણ ઓછા જ હોય છે થયેલ છે. આપણે વર્તમાન ભાષા અને પદ્ધતિ તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાંતો અને તેની સમજણ
પ્રમાણે વાંચવા ટેવાયેલા હોઈએ છીએ.
આચાર્યદેવના શાસ્ત્રો હજારો વર્ષ પુરાણા હોવાથી આચાર્યદેવના મૂળ શાસ્ત્રોમાંથી જ મળે છે. મૂળ
તેમની રચના તે સમયની ભાષા અને પદ્ધતિ શાસ્ત્રોના અભ્યાસ વિના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો
અનુસારની હોય છે. તેમાં થોડા શબ્દોમાં ઘણા સમજવા શક્ય નથી. મૂળ શાસ્ત્રોમાં પણ
ઊંડા અને ગંભીર ભાવો સમાયેલા હોય છે. તેથી કુંદકુંદાચાર્યદેવના પાંચ પરમાગમોનો ખાસ
તે આપણને સમજવી મુશ્કેલ કે અઘરી લાગે છે. અભ્યાસ કરવો જોઈએ. કેમ કે, જૈન દર્શનનું સાચું તત્ત્વજ્ઞાન અને તેની સમજણ તેમાં જ સમાવિષ્ટ
પરંતુ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજવા અને છે. કુંદકુંદાચાર્યદેવના પાંચ પરમાગમોનો અભ્યાસ
હૃદયગત કરવા માટે તેનો અભ્યાસ જરૂરી હોય