________________
)૧૦૬(
પ્રકરણ-૫ : “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ
)
૨. નાસ્ત પદ્ધતિ:
તેનામાં અન્વયરૂપ ગોરસ વિના હોતી નથી. તેમ સાધ્યની અનસ્પસ્થિતિમાં સાઘનની પણ આત્માની ભિન્નભિન્ન પ્રકારની પામર પર્યાયો અનુર્માસ્થિતિ હેવી તે નાસ્તિ પદ્ધતિ છે. તેનામાં અન્વયરૂપ ત્રિકાળી સામાન્ય પરમાત્મઅન્વયરૂપ પરમાત્મસ્વભાવની અનુપસ્થિતિમાં સ્વભાવ વિના હોતી નથી. આ પરમાત્મસ્વભાવ તેના આધારરૂપ વ્યતિરેકી પામરદશાની પણ
ઈન્દ્રિયથી અગમ્ય છે તોપણ અતીન્દ્રિયજ્ઞાનથી અનુપસ્થિતિ હોય છે. તેથી પામરદશા વડે જ ગમ્ય છે. ઊંડી વિચારણા, અંતઃસ્કૂરણા, પરીક્ષા પરમાત્મસ્વભાવ પ્રકાશે છે.
' જેવા સાધનો વડે તે મનથી નક્કી કરી શકાય છે 3. વિરોધી દ્રષ્ટાંતની અનુપરસ્થતિની પદ્ધતિ
તેથી જ્યાં પામરદશા છે ત્યાં જ પરમાત્મસ્વભાવ ઉપàકત અસ્ત-નાસ્ત પદ્ધતિના વિણેથી
| મોજૂદ છે તેમ દઢપણે કહી શકાય છે.. દષ્ટાંતની અનુર્માસ્થિતિ એ વ્યક્તિના સમયસાર શાસ્ત્રમાં જાણીતા નવ તત્ત્વોનાં સાધન સમર્થનની ત્રીજી વિણેથી દૃષ્ટાંતની દ્વારા અજાણ્યા પરમાત્માસ્વભાવ સ્વરુપ સાધ્યની અનુÍસ્થિતિ પદ્ધતિ છે.
સિદ્ધિ કરાવવામાં આવી છે. તે એક વ્યામિ છે. આત્માની પામરદશા અને પરમાત્મસ્વભાવ વચ્ચે નવેય તત્ત્વો દૃષ્ટ કે પ્રગટ છે તેથી જાણીતા છે. સાધન અને સાધ્યરૂપ વ્યામિ છે. તેથી જ્યાં અને તેમાં છૂપાયેલ પોતાનો અસ્મલિત પામરદશા હોય ત્યાં પરમાત્મસ્વભાવ હોય જ છે પરમાત્મસ્વભાવ અદૃષ્ટ કે અપ્રગટ છે તેથી અથવા જ્યાં પરમાત્મસ્વભાવ ન હોય ત્યાં અજાણ્યો છે. આ નવેય તત્ત્વોને પોતાના ત્રિકાળ પામરદશા પણ ન જ હોય. આવી વ્યામિનું વિરોધી પરમાત્મસ્વભાવ સાથે અવિનાભાવી અચલ દૃષ્ટાંત મળતું નથી. એટલે કે જ્યાં પામરદશા હોય સહચાર છે. એટલે કે જ્યાં જ્યાં નવ તત્ત્વો પૈકીનું ત્યાં પરમાત્મસ્વભાવ ન હોય અથવા પરમાત્મ- કોઈપણ તત્ત્વ હોય ત્યાં ત્યાં તેના આધારભૂત સ્વભાવ ન હોય પણ પામરદશા હોય તેવું દૃષ્ટાંત પરમાત્મસ્વભાવ હોય જ છે. તેથી નવેય તત્ત્વોને ક્યાંય જોવા મળતું નથી. તેથી પામરદશા વડે જ પોતાના પરમાત્માસ્વભાવ સાથે વ્યામિ છે. આ પરમાત્મસ્વભાવની સિદ્ધિ છે.
વ્યામિનાં આધારે જ સમયસાર શાસ્ત્રમાં ૪. વ્યાપક લક્ષણ અનુભૂતિ પદ્ધતિ
નવતત્ત્વોનાં સાધન દ્વારા પરમાત્મસ્વભાવરૂપ સાઘનની સાધ્ય સાથેની વ્યાપિની સત્યતા સાધ્યની સિદ્ધિ કરાવવામાં આવી છે. માટે સાઘનની વ્યાપક વિશેષતા કેકે અહીં સુધી ચર્ચા કરેલ કુલ આઠ મુદ્દાઓમાં સૌ લાક્ષણિકતાના અનુભવને વ્યાપક લક્ષણ
પ્રથમ દર્શનોપયોગ પછી બાકીના બે થી આઠ અનુભૂત પદ્ધતિ કહે છે.
નંબરના મુદ્દાઓ મતિજ્ઞાનની ભૂમિકાવાળા છે. વ્યતિરેકરૂપ પર્યાયની વિશેષતા કે લાક્ષણિકતા જ | મતિજ્ઞાન પછી મતિજ્ઞાનપૂર્વક થતું શ્રુતજ્ઞાન હોયેય એવી છે કે તે તેનામાં અન્વયરૂપ આધારભૂત દ્રવ્ય છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત થવા માટે આ વિના હોતી નથી. જેમ હાર, વીંટી, બંગડી જેવી શ્રુતજ્ઞાનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હવે અવસ્થાઓ તેના આધારભૂત સોના વગર હોતી પછીના મુદ્દાઓ શ્રુતજ્ઞાન સંબંધીના છે. નથી. દૂધ, દહી, છાસ, માખણ, ઘી જેવી અવસ્થા