________________
T 1
(
‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૩૯(
પરિપૂર્ણ સુખનો ભંડાર છે અને પોતાનું સુખ ૧
ની ઓછા પોતાની બહાર સંસારમાં ક્યાંય પણ હોતું નથી. દેચતા એટલે દીનતા પૂર્વકની ભકિત, તે બાબત સમજ્યા વિના પરમાત્મસ્વભાવની |
| સમર્પણતા, વિનય કે શરણાગતિ છે. રુચિ થતી નથી. તેની રુચિ વિના તેની ઓળખાણ થતી નથી. ઓળખાણ વિના સ્વીકાર
વીતરાગી દેવ-ગુરુ પ્રત્યેની અંતરના સંભવતો નથી. તેથી આ સિદ્ધાંતને હૃદયગત
ઊંડાણપૂર્વકની ભકિત, સાદર કરવા માટે પોતાનું સુખ પોતામાં જ છે અને
સમર્પણતા, પરમ વિનય કે સંપૂર્ણ બહારમાં ક્યાંય નથી તેમ સમજવું જરૂરી છે. એટલે
શરણાગતિની ઓછપ્પને પરમ દૈન્નતાની કે આલોકની અલ્પ પણ સુખેચ્છા ટાળ્યા વિના આ
ઓછાઈ કહે છે. સિદ્ધાંતને હૃદયગત કરી શકાતો નથી.
વીતરાગી સદેવ-ગુરુ પ્રત્યે અંતરના ખરા ઉમળકા
સહિતની ભક્તિની ઊણપ, આદર-પૂર્વકની મોક્ષગામી મહાપુરુષો મોટા રાજા-મહારાજાઓ
સમર્પણતાની ખામી, પરમ વિનયની અને ચક્રવર્તી પણ હોય છે.
કચાશ કે સંપૂર્ણ શરણાગતિમાં કોઈક સાંસારિક સઘળી સુવિધાઓ
અધૂરપ હોય તો તે દેવ-ગુરુ પ્રત્યેની અને સાનુકૂળતાઓ હોવા
પરમ દૈન્યતાની ઓછાઈ છે. છતાં તેને ઠોકર મારીને તેઓ આત્મહિતની સાધના માટે
પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોના વનજંગલમાં વસવાટ કરે છે.
પ્રવર્તક અને પ્રચારક વીતરાગી દેવ તેઓને સંસારમાં ક્યાંય પણ,
અને ગુરુ હોય છે. વીતરાગી દેવસુખ ભાસ્યું હોત તો તેઓ
ગુરુ પ્રત્યેની પરમ દૈન્યતા વિના આવું ન કરત. તે એમ દર્શાવે
તેમના પ્રરૂપિત સિદ્ધાંતો સમજીને છે કે આલોકમાં અલ્પ પણ
હૃદયગત કરી શકાતા નથી. સુખેચ્છા રાખવા જેવી નથી.
વીતરાગી દેવ-ગુરુ પ્રત્યેનો આદર કે કવિ નૈનસુખદાસના શબ્દોમાં–
બહુમાન તે તેમના દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોનો જ
આદર કે બહુમાન છે. વીતરાગી દેવ-ગુરુ પ્રત્યેની जो संसार विषे सुख होता तीर्थंकर क्यों त्यागै?
ભક્તિ, સમર્પણતા, વિનય કે શરણાગતિ એ જ काहे को शिव-साधन करते संजम सौ अनुरागै ? તેમના દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતો પ્રત્યેની ભક્તિ, ભાવાર્થ : જો સંસારમાં ક્યાંય પણ ઝિંચવ
સમર્પણતા, વિનય કે શરણાગતિ છે. આ રીતે પણ સુખ હોય તો જેને સઘળી સાંસારિક
વીતરાગી દેવ-ગુરુ પ્રત્યેની દૈન્યતા એ તેમના દ્વારા સુવિધાઓ છે તેવા તીર્થકર જેવા મહાપુરુષો
પ્રરૂપિત સિદ્ધાંતો પ્રત્યેની જ દૈન્યતા છે. આ તેનો ત્યાગ શા માટે કરે ? શા માટે તેઓ સિદ્ધાંતો પ્રત્યેની દૈન્યતાની ઓછાઈ એટલે કે સંયમના અનુરાગ થઈ આત્મહંતનું મોક્ષમાર્ગનું સિદ્ધાંતો પ્રત્યેના આદર, બહુમાનભક્તિ, વિનય સાધન કરે ? તેથી સંસારમાં ક્યાંય સુખ હોતું
વગેરેમાં ખામી હોય તો તે સિદ્ધાંત કઈ રીતે નથી તેમ નક્કી થાય છે.
હૃદયગત થઈ શકે ? ન જ થઈ શકે. (પંડિત નૈનસુખદાસકૃત “સંસાર ભાવનામાંથી )