________________
(
“હું પરમાત્મા છું' સિદ્ધાંત હયગત કરવાની કળા
)૧૫૩(
.:
, , ::
:
સિદ્ધાંત હૃદયગત થતાં સમ્યકત્વની પ્રામિ દૂર રહેતી નથી તોપણ તેને દૂરોગામી ફળ તરીકે માનવામાં આવે છે. અને તત્કાળ ફળમાં આઆ સિદ્ધાંતને હૃદયગત કરવાની પ્રક્રિયાના કાળમાં મળતાં ફળને માનવામાં આવે છે. આ તત્કાળાન ફળ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાની પ્રક્રિયાની સાથે જ અમુક અંશે શરૂ થઈ જાય છે. આપણા જીવનમાં તે જણાઈ પણ આવે છે. અત્યારનો જમાનો તત્કાળ ફળને જ મહત્ત્વ આપનારો છે. જો કે, દૂરોગામી ફળનું મહત્ત્વ અનેકગણું અદકેરૂં છે. સિદ્ધદશા સુધીનું સર્વોત્કૃષ્ટ ફળ તે પ્રાપ્ત કરાવે છે. તોપણ જીવને જે અત્યારે જ અને તુરત જ મળે તેનું મહત્ત્વ વધુ ભાસે છે. તેથી
અહીં આપણે પારમાર્થિક અને લૌકિક પ્રકારના (હરિગીત)
આઠ-આઠ તત્કાળ ફળની વિગતવાર અને જિહાયુગ સમકા હેતુ છે, જે ગાવા પુરૂષ જે વિસ્તૃત ચર્ચા કરીશું અને દૂરોગામી ફળનો માત્ર ને જાણ અંદાëતુ, દમોહાયાદિક જેમો. ઉલ્લેખ જ કરીશું. ભાવાર્થ: જનસૂત્ર એટલે કે જિનેન્દ્ર પ્રરૂપિત ‘હું પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો આવા પરમાત્મા છું” જેવો સિદ્ધાંત સમ્યક્ત્વનું બહિરંગ પારમાર્થિક ફળ માટે જ હોય છે. તોપણ આ સહકારી કારણ છે અને સુત્રજ્ઞાતા પુરુષ એટલે સિદ્ધાંત હૃદયગત થતાં અને તે પહેલાં તે હૃદયગત છે આવા સિદ્ધાંતને હૃદયગત કરીને તે અનુસાર
કરવાના પ્રયત્ન સમયે થતા શુભભાવજન્ય પરિણમન કરનારા જન સિદ્ધાંતોને જાણનારા જ્ઞાની ધમભાઓ છે જેમને મિથ્યાત્વમોહના
પુણ્યોદયના કારણે તથા પારમાર્થિક ફળ સાથે #યાદઠ છે તે આ સિદ્ધાંતને સમજાવીને | સંબંધિત આનુસંગિક બાબતરૂપ કેટલાક લૌકિક સયત્વ પ્રદાન કરાવનાર હોવાથી તેઓ
ફળ પણ આપમેળે પ્રાપ્ત થાય છે. લૌકિક ફળ એ સમ્યક્ત્વનું અંતરંગ સહકારી કારણ છે.
વિના પ્રયોજન અને વિના પ્રયત્ન પ્રાપ્ત થતી એક (નિયમસાર : ગાથા ૫૩)
ઉપપેદાશરૂપ છે. લૌકિક ફળ પણ દૂરોગામી અને ‘હું પરમાત્મા છું' જેવા જિનસૂત્રને હૃદયગત તત્કાળ એમ બંને પ્રકારના કહી શકાય છે. કરવાનું ફળ સમ્યક્ત્વ એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન
આ રીતે સર્વ સિદ્ધાંતોનો શિરમોર અને બાર ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. સમ્યક્ત્વથી માંડીને
અંગના સારભૂત ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સિદ્ધદશા સુધીની પ્રાપ્તિ આ સિદ્ધાંતના ફળમાં
હૃદયગત કરવાનું ફળ ઘણું મહાન છે, અદભૂત છે, હોય છે. એટલે કે હું પરમાત્મા છું' સિદ્ધાંતને
અલૌકિક છે, અચિંત્ય છે, અનંત છે. જે આ નીચેના હૃદયગત કરવાનું ફળ પારમાર્થિક પંથમાં પ્રવેશથી
કોઠામાં દર્શાવવામાં આવે છે, તે મુજબનું છે. માંડીને પૂર્ણ પરમાત્મદશાની પ્રામિ સુધીનું છે. આ
વ્રજ્ઞા
અનુસાર કરવાના